♠ મારા નામને વળગી ના રહો હું મરું ત્યાં જ બાળી મૂકજો ♠

www.sahityasafar.blogspot.com

આજે ગાંધીજીનો જન્મદિવસ.
સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના દિવસે અર્થાત્ ઈ.સ. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરોવાળો, ડરપોક અને જુઠ્ઠુ બોલતો, ચોરી કરીને બીડી પીતો કિશોર એક દિવસ આ યુગનો 'મહાપુરુષ' બની જશે એવું કોઈ પણ જ્યોતિષીએ ભાખ્યું નહોતું. પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર લોકો સમક્ષ મૂકી શકે તેવી આજે કોઈની હિંમત નથી.

ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી લાગે છે કે  બીજા કોઈને પણ આત્મકથા લખવાનોે અધિકાર નથી.

'સત્યના પ્રયોગો'માં ગાંધીજી લખે છેઃ ''બચપણમાં કોઈ મને નિશાળમાં મૂકવા આવેલું તેવું યાદ છે. મુશ્કેલીથી થોડુંક શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાને ગાળ દેતાં શીખેલો. હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશક્તિ કાચી હશે. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાના સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ભાગવું. મને કોઈનીયે સાથે વાતો કરવાનું ગમતું નહીં. કોઈ મારી મશ્કરી કરશે તો? એવી બીક રહેતી.''

તેઓ લખે છે : ''દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરતાં મેં એક ટેવ પાડી હતી. મારું અજ્ઞાાન હું અસીલો પાસે છુપાવતો નહોતો, બીજા વકીલ સમક્ષ પણ નહીં. જ્યાં જ્યાં મને ખબર ના પડે ત્યાં હું મારા અસીલને બીજા વકીલ પાસે જવાનું કહેતો અથવા બીજા વધુ અનુભવી વકીલની સલાહ લેવાનું કહેતો.''

www.sahityasafar.blogspot.com

બાપુ આઝાદી માટે સત્યાગ્રહ કરતાં અને ત્યારે જેલમાં ગયા હતા. આ સંદર્ભમાં તેઓ હળવાશથી લખે છે : 'વાંચનાર જાણે છે કે હું રીઢો થયેલો ગુનેગાર છું.

૧૯૨૨ના માર્ચ મહિનામાં હું કેદમાં પુરાયો હતો તે મારી જિંદગીની પહેલી કેદ નહોતી. દક્ષિણ આફ્રિકામાં ત્રણ વાર હું ગુનેગાર ઠરી ચૂક્યો હતો. દક્ષિણ આફ્રિકાની સરકાર મને તે વખતે એક જોખમકારક કેદી ગણતી હતી. તેથી એક જેલમાંથી બીજી જેલમાં ફેરવવામાં આવતો. હિંદુસ્તાનમાં આવ્યા પછી જેલમાં જતાં પહેલાં હું છ જેલોનો અનુભવ લઈ ચૂક્યો હતો, એટલા જ જેલ સુપરિન્ટેન્ડન્ટ અને એટલા જ જેલરો સંપર્કમાં આવી ચૂક્યો હતો. મને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવાયો ત્યારે બીજાઓની જેમ મને કઠતું નહોતું. પ્રેમથી વધુ વિજય મેળવવા માટે એક ઘર બદલીને બીજા ઘેર જતો હોઉં તેમ મને લાગતું.''

બાપુએ જીવનના મોજશોખ અને જરૂરિયાતો ક્રમશઃ કેવી રીતે ઓછી કરી તેનું વર્ણન તેમના જ શબ્દોમાં: ''જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટયો તેમ નાઈની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. પ્રિટોરીયામાં હું એક અંગ્રેજ વાળ કપાવવાની દુકાને પહોંચ્યા. તેણે મારી વાળ કાપવાની ઘસીને ના પાડી. તેણે ના પાડતી વખતે અત્યંત તિરસ્કાર બતાવ્યો તે વધારામાં. મને દુઃખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીધ્યો. અને અરીસા સામે ઊભા રહી મેં જાતે જ મારા વાળ કાપ્યા. વાળ જેમ તેમ કપાયા તો ખરા, પણ પાછળના વાળ કાપતા મુશ્કેલી પડી. હું એવા વાળ સાથે કોર્ટમાં ગયો. બધા મને જોઈને હસવા લાગ્યા.

કોઈએ કહ્યું: 'તારા માથે ઉંદર ફરી ગયા છે?'

મેં કહ્યું: 'ના, મારા કાળા માથાનો સ્પર્શ કોઈ ગોરા નાઈ શા માટે કરે ? એટલે જેવા તેવા પણ હાથે કાપેલા વાળ મને વધુ પ્રિય છે.'

www.sahityasafar.blogspot.com

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં બાપુએ ખેડાણ ના કર્યું હોય એવું બન્યું નથી. 'સત્ય અને અહિંસા' નામના અમોઘ શસ્ત્રની અને સત્યાગ્રહની શોધ કરનાર બાપુએ દક્ષિણ આફ્રિકામાં એેક છાપું પણ કાઢયું હતું. '' Young India'' અને ''નવજીવન''ના તેઓ તંત્રી પણ હતા. બાપુ અખબારો માટે લખે છે : ''વર્તમાન પત્રો સેવાભાવથી ચાલવા જોઈએ એ હું ''ઈન્ડિયન ઓપિનિયન''ના પહેલા માસની કારકિર્દીમાં જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે, પણ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાડે અને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ પણ વિનાશ વેરી શકે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા વધારે ઝેરી નીવડે છે. ''

બાપુને એક વાર દિલ્હીની પ્રાર્થના બાદ પ્રશ્નોત્તરી વખતે પૂછવામાં આવ્યું: ''જો એક દિવસ માટે આપને હિંદુસ્તાનના સરમુખત્યાર બનાવવામાં આવે તો આપ શું કરો?''

બાપુઃ ''પ્રથમ તો હું સરમુખત્યાર બનું જ નહીં છતાં માની લઈએ કે મને એક દિવસ માટે સરમુખત્યાર બનાવવામાં આવે તો હું વાઈસરોય ભવન (હાલનું રાષ્ટ્રપતિભવન)ને હોસ્પિટલમાં ફેરવી નાખું. વાઈસરોયને આવડા મોટા ઘરનું શું કામ?''

www.sahityasafar.blogspot.com

ટૂંકમાં બડા બડા રાજભવનો અને રાષ્ટ્રપતિભવન વિશે બાપુએ વર્ષો પહેલાં પોતાનો અભિપ્રાય આપી દીધો હતો જેનો અમલ દેશના નેતાઓએ આજ સુધી કર્યો નથી.
તેમને ગોળીથી ઠાર કરવામાં આવ્યા તે પૂર્વે એટલે કે તા. ૨૯મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે મૃત્યુના ૨૦ કલાક જ અગાઉ જ આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ''હું જીર્ણ માંદગીના કારણે મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ દુનિયા આગળ જાહેર કરવાની તમારી ફરજ છે કે, ગાંધી જેનો દાવો કરતો હતો એવો ખુંદાનો બંદો નહોતો. તમે એમ કરશો તો એથી મારા આત્માને શાંતિ મળશે. હમણાં કોઈએ એક દિવસ બોમ્બ વતી કરવા ધાર્યું હતું તેમ કોઈ મને ગોળીથી ઠાર મારીને મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને એ ગોળી દુઃખના એક પોકાર વિના હું ઝીલી લઉં અને રામનું નામ રટતો રટતો પ્રમાણ ત્યાગ કરું તો જ મારો એ દાવો સાચો ઠરશે... ભૂતકાળમાં મારા જાન લેવા મારા પર હુમલા કરવામાં આવ્યા છે, પણ ભગવાને મને આજ સુધી બચાવી લીધો છે પરંતુ મને ગોળી મારનારને એમ લાગે કે હું એક બદમાશને પૂરો કરી રહ્યો છું અને તેવી માન્યતાથી જ પ્રેરાઈને મને ગોળીથી ઠાર કરે તો ખરા ગાંધીને નહીં પરંતુ તેને જે બદમાશ લાગ્યો હતો તેને તેણે મારી નાંખ્યો હશે.''

બાપુનું છેલ્લું વિધાન તેમની નિખાલસતાની પરાકાષ્ટા છે. આવું કોણ કહી શકે કે કોઈ મને મારી નાંખે તો મારામાં રહેલી કોઈ બદમાશીને મારી નાંખી છે.

તેમણે મૃત્યુ પહેલાં કહ્યું હતું કે ''મારા મૃત્યુ બાદ મારા દેહને કોઈ સરઘસ આકારે લઈ જવાનો પ્રયત્ન કરે તો હું તેમને કહું છું કે, ''મારું મડદું બોલી શકે તો- ભલા, મને એમાંથી છોડો અને હું મર્યો હતો ત્યાં જ મને બાળી મૂકો.''
છેલ્લે તેમણે કહ્યું હતું, ''મને વીસરી જાવ. મારા નામને ના વળગો. તત્ત્વને વળગો. તમારી પ્રત્યેક હાલચાલ તે ગજથી માપો, અને આગળ ઉપર આવનારા દરેક પ્રશ્નનો નિર્ભયતાથી જવાબ આપો, હું તો ગરીબ સાધુ છું. છ રેંટિયા, જેલની થાળીઓ, બકરીના દૂધનું એક વાસણ, ખાદીના છ લંગોટ અને એક ટુવાલ- આટલી મારી ઐહિક પૂંજી છે, અને મારા કીર્તિની ઝાઝી કિંમત ન હોઈ શકે. મારા મરણ પછી કોઈ એક જ વ્યક્તિ સંપૂર્ણપણે મારો પ્રતિનિધિ નહીં બની શકે. પરંતુ મારો સ્વલ્પ અંશ તમારા પૈકી ઘણાના જીવનમાં જીવતો રહેશે. દરેક જણ ધ્યેયને પ્રથમ સ્થાન આપે અને પોતાની જાતને છેલ્લી મૂકશે તો ખાલીપો ઘણે અંશે ભરાઈ જશે.

www.sahityasafar.blogspot.com

••• ♥ સાભાર ♥ •••

www.sandesh.com

♠ स्वयं को पहचाने ♠


एक बार स्वामी विवेकानंद के आश्रम में एक व्यक्ति आया जो देखने में बहुत दुखी लग रहा था।

वह व्यक्ति आते ही स्वामी जी के चरणों में गिर पड़ा और बोला- " महाराज! मैं अपने जीवन से बहुत दुखी हूं, मैं अपने दैनिक जीवन में बहुत मेहनत करता हूं, काफी लगन से भी काम करता हूं लेकिन कभी भी सफल नहीं हो पाया। भगवान ने मुझे ऐसा नसीब क्यों दिया है कि मैं पढ़ा-लिखा और मेहनती होते हुए भी कभी कामयाब नहीं हो पाया हूं।"

स्वामी जी उस व्यक्ति की परेशानी को पल भर में ही समझ गए। उन दिनों स्वामी जी के पास एक छोटा-सा पालतू कुत्ता था,
उन्होंने उस व्यक्ति से कहा- ‘‘तुम कुछ दूर जरा मेरे कुत्ते को सैर करा लाओ फिर मैं तुम्हारे सवाल का जवाब दूंगा।’’

आदमी ने बड़े आश्चर्य से स्वामी जी की ओर देखा और फिर कुत्ते को लेकर कुछ दूर निकल पड़ा। काफी देर तक अच्छी-खासी सैर कराकर जब वह व्यक्ति वापस स्वामी जी के पास पहुंचा तो स्वामी जी ने देखा कि उस व्यक्ति का चेहरा अभी भी चमक रहा था, जबकि कुत्ता हांफ रहा था और बहुत थका हुआ लग रहा था।
स्वामी जी ने व्यक्ति से कहा कि- "यह कुत्ता इतना ज्यादा कैसे थक गया जबकि तुम तो अभी भी साफ-सुथरे और बिना थके दिख रहे हो|"

तो व्यक्ति ने कहा- "मैं तो सीधा-साधा अपने रास्ते पर चल रहा था लेकिन यह कुत्ता गली के सारे कुत्तों के पीछे भाग रहा था और लड़कर फिर वापस मेरे पास आ जाता था। हम दोनों ने एक समान रास्ता तय किया है लेकिन फिर भी इस कुत्ते ने मेरे से कहीं ज्यादा दौड़ लगाई है इसलिए यह थक गया है।"

स्वामी जी ने मुस्करा कर कहा- "यही तुम्हारे सभी प्रश्रों का जवाब है, तुम्हारी मंजिल तुम्हारे आसपास ही है वह ज्यादा दूर नहीं है लेकिन तुम मंजिल पर जाने की बजाय दूसरे लोगों के पीछे भागते रहते हो और अपनी मंजिल से दूर होते चले जाते हो।"

→ मित्रों यही बात लगभग हम सब पर लागू होती है। प्रायः अधिकांश लोग हमेशा दूसरों की गलतीयों की निंदा-चर्चा करने, दूसरों की सफलता से ईर्ष्या-द्वेष करने, और अपने अल्प ज्ञान को बढाने का प्रयास करने के बजाय अहंकारग्रस्त हो कर दूसरों पर रौब झाडने में ही रह जाते हैं।

अंततः इसी सोच की वजह से हम अपना बहुमूल्य समय और क्षमता दोनों खो बैठते हैं, और जीवन एक संघर्ष मात्र बनकर रह जाता है। सबक यह है कि दूसरों की होड़ मत कीजिये, और अपनी मंजिल खुद बनाइये।

♠ ભિખારીઓની મુશ્કેલી ♠

એકવાર એક મંદિરના પૂજારીને મંદિરની બહાર બેઠેલા ભિખારીઓની દયા આવી. મંદિરની બહાર કેટલાય ભિખારી વાળ અને દાઢી વધારેલા, ફાટેલા કપડામાં, ગંદા-ગોબરા બેઠા હતાં. પૂજારીને તેમની દયા આવી. તેણે બધા ભિખારીને મંદિરમાં બોલાવ્યા. બધાની ગણતરી કરી, બીજા દિવસે આવવાનું કહ્યું.

www.sahityasafar.blogspot.com

બીજા દિવસે સવારમાં જ બધા ભિખારી આવી ગયા. પૂજારીએ તેમને અંદર બોલાવ્યા. વાણંદને બોલાવીને વાળ કપાવ્યા, દાઢી કરાવી. બધાંને સરખી રીતે ન્હાવાનું કહ્યું. પછી બધાને નવા કપડા, ચપ્પલ આપ્યા. ભિખારીઓ તો અરીસામાં પોતાની જાત ઓળખી જ ન શક્યા. બધા ખુશ થતા થતા ગયા.

ચાર-પાંચ દિવસ થયા ત્યાં બધા ભિખારી મંદિરમાં પાછા આવ્યા. પાછા એ જ જુના ફાટેલા કપડા પહેર્યા હતાં. પૂજારીને નવાઈ લાગી. તેણે પૂછ્યું તો બધા ભિખારીએ કહ્યું, તમારા નવા કપડાથી મોટી મુશ્કેલી થઈ છે. અમને વ્યવસ્થિત જોઈને કોઈ ભીખ આપતું જ નથી. અમારે તો આવા વેશમાં જ રહેવું પડશે. તો જ અમારો ધંધો ચાલે.

પૂજારી બિચારા ભગવાન સામે જોઈ રહ્યા.

www.sahityasafar.blogspot.com

→ મિત્રો આ પ્રસંગ પરથી એ શિખવા મળે છે કે, મોટા ભાગના ભિખારીઓ પોતાની જાતને ભીખ માગવાનું સાધન જ સમજે છે, કોઈ એને સુધારવાનો પ્રયત્ન કરે તો પણ તે શરીરથી સુધરે છે પણ મનથી નથી સુધરતા..તેઓ મહેનત કે શ્રમનું મહત્વ સમજતા હોતા નથી..આથી માત્ર કપડા કે શરીર સુધારાથી ભિખારી મટાતું નથી..એના માટે જાત ઘસવી પડે, જાત સુધારવી પડે..
  અસ્તુ..!!

♠ अनमोल सोच ♠

एक छोटा सा बच्चा अपने दोनों हाथों में एक एक एप्पल लेकर खड़ा था

उसके पापा ने मुस्कराते हुए कहा कि
"बेटा एक एप्पल मुझे दे दो l "

इतना सुनते ही उस बच्चे ने एक एप्पल को दांतो से कुतर लिया l

उसके पापा कुछ बोल पाते उसके पहले ही उसने अपने दूसरे एप्पल को भी दांतों से कुतर लिया l

अपने छोटे से बेटे की इस हरकत को देखकर बाप ठगा सा रह गया और उसके चेहरे पर मुस्कान गायब हो गई थी.....

तभी उसके बेटे ने अपने नन्हे हाथ आगे की ओर बढाते हुए पापा को कहा....

" पापा ये लो.. ये वाला ज्यादा मीठा है l ''

शायद हम कभी कभी पूरी बात जाने बिना निष्कर्ष पर पहुंच जाते हैं....किसी ने क्या खूब लिखा है :-

नजर का आपरेशन
तो सम्भव है,
पर नजरिये का नही..!!!

फर्क सिर्फ सोच का  होता है.....वरना , वही सीढ़ियां ऊपर भी जाती है ,और निचे भी आती है

♠ લોભી બ્રાહ્મણ ♠

કાશીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે સમાજમાં દરેક વ્યક્તિ સાથે લેતી-દેતીમાં ગોટાળા કરી ખૂબજ સંપત્તિ ભેગી કરી હતી. વ્યાપાર અને વ્યવહારના ગોટાળાથી પસ્તાવો થતા તે ગંગાસ્નાન કરવા ઉપડયો, પણ તે બહુ જ લોભી સ્વભાવનો હતો. ગંગાસ્નાન કરવા ગંગામાં ઝંપલાવ્યું પણ હવે ન્હાતા ન્હાતા તેણે ઉભેલા બ્રાહ્મણોને દક્ષિણા માંગતા જોયા તે વિચારવા લાગ્યો કે હું નદીની બહાર નીકળીશ એટલે આ બ્રાહ્મણો દક્ષિણા માંગ્યા વગર છોડશે નહી તે લોભી સ્વભાવનો હોવાથી બહાર નીકળવાને બદલે ડૂબકી મારીને ન્હાવા લાગ્યો. કિનારે ઉભેલા બધા જ બ્રાહ્મણો થાકીને ચાલ્યા ગયા. ભગવાન શિવને વિચાર આવ્યો કે આ લોભી પાસેથી કંઈક ધન તો કઢાવવું જ છે તે છૂપાઈને ઉભા રહ્યાં કિનારે કોઈ દેખાતા નથી એમ વિચારીને બ્રાહ્મણ બહાર નીકળ્યો ત્યાં તો શિવજી નાના બાળકના રૃપમાં હાથ લંબાવીને 'દક્ષિણા આપો' કહીને ઉભા રહ્યાં, બ્રાહ્મણ હેબતાઈ ગયો, મરી ગયા.. આ ક્યાંથી આવ્યો? પછી થયું કે લાવ આઠ આના આપી દઉ પણ જીવ ન ચાલ્યો. પછી તે બાળકને કહે લે મારૃં સરનામું આપું છું, તું મારા ઘરે આવીને આઠ આના દક્ષિણા લઈ જજે. ઘરે આવીને પત્નીને કહ્યું કે તે બ્રાહ્મણ આઠ આના લેવા આવે તો કહેજે કે મારા પતિ તો આજે જ મરી ગયા, તેમ કહીને રડવા લાગજે. તેથી તે જતો રહેશે.

તે જ દિવસે શિવજી બાળકના રૃપમાં બ્રાહ્મણના ઘરે આવ્યા. બ્રાહ્મણ પત્નીએ પોતાના પાડોશી દ્વારા બ્રાહ્મણને સ્મશાન પહોંચાડવા ખોટી નનમાી ગોઠવી, તેના પર બ્રાહ્મણને સુવડાવ્યો અને સ્મશાન યાત્રા કાઢી. રસ્તામાં ખૂબ વરસાદ આવ્યો, બધા જ ભાગ્યા. બ્રાહ્મણ પણ ઉભો થઈ ગયો ત્યાં શિવજી પાછા આવી ગયા 'આઠ આના દક્ષિણા આપો'.  બ્રાહ્મણ તો ડઘાઈ ગયો. આ સ્મશાનના દેવ શિવજી છે તેમ તેને સમજાય ગયું, તે તેમના પગે પડી ગયો અને કહ્યું... 'ભોળાનાથ, હું તમને ઓળખી ના શક્યો, મારી લોભવૃત્તિ છોડાવવા તમે આવું કરો છો તે મને ન સમજાયું, મારા બધા સ્વજનો કે જેમના માટે મેં આટલા ગોટાળા-સાચા ખોટા કામ કર્યા તે મને મુકીને ચાલ્યા ગયા. હવે મને સમજાય છે કે સ્વાર્થ વિના કોઈ પ્રિત કરતું નથી, કોઈ કોઈનું નથી.'

તરત શિવજીએ તેને ઉભો કર્યાે અને હાથ લંબાવીને કહ્યું, 'મારી આઠ આની લાવ' બ્રાહ્મણ હસવા લાગ્યો, 'અરે.. આઠ આની નહી.. હું પોતે જ તમારી સાથે આવીશ. મને પરમધામ લઈ જાવ. હું થાકી ગયો છું'

શિવજીએ તેને બાથમાં લઈ સમજાવ્યું કે, 'હે વત્સ, સંપત્તિ માટે આટલી આસક્તિ-મોહ માયા છે. એટલે તે ખૂબ મહેનતે ભેગી કરી.' પણ કોના માટે? સાથે શું લઈ જવાના છીએ? બધું જ મુકીને પરમધામ જવાનું છે તો પછી આટલો લોભ શા માટે?

આમ કહી દાન પુણ્ય કરવા સમજાવ્યો, શ્રાવણના સરવડીયા કહ્યાં, ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે તે સમજાવ્યું.

પછી તે બ્રાહ્મણ લોભ છોડીને ખૂબ દાન કરવા લાગ્યો. મહાદાની બની ગયો.

♠ गुलाम की सीख ♠


दास प्रथा के दिनों में एक मालिक के पास अनेकों गुलाम हुआ करते थे। उन्हीं में से एक था लुक़मान।

लुक़मान था तो सिर्फ एक गुलाम लेकिन वह बड़ा ही चतुर और बुद्धिमान था। उसकी ख्याति दूर दराज़ के इलाकों में फैलने लगी थी।

एक दिन इस बात की खबर उसके मालिक को लगी, मालिक ने लुक़मान को बुलाया और कहा- सुनते हैं, कि तुम बहुत बुद्धिमान हो। मैं तुम्हारी बुद्धिमानी की परीक्षा लेना चाहता हूँ। अगर तुम इम्तिहान में पास हो गए तो तुम्हें गुलामी से छुट्टी दे दी जाएगी। अच्छा जाओ, एक मरे हुए बकरे को काटो और उसका जो हिस्सा बढ़िया हो, उसे ले आओ।

लुक़मान ने आदेश का पालन किया और मरे हुए बकरे की जीभ लाकर मालिक के सामने रख दी।

कारण पूछने पर कि जीभ ही क्यों लाया ! लुक़मान ने कहा- अगर शरीर में जीभ अच्छी हो तो सब कुछ अच्छा-ही-अच्छा होता है।

मालिक ने आदेश देते हुए कहा- “अच्छा! इसे उठा ले जाओ और अब बकरे का जो हिस्सा बुरा हो उसे ले आओ।”

लुक़मान बाहर गया, लेकिन थोड़ी ही देर में उसने उसी जीभ को लाकर मालिक के सामने फिर रख दिया।

फिर से कारण पूछने पर लुक़मान ने कहा- “अगर शरीर में जीभ अच्छी नहीं तो सब बुरा-ही-बुरा है। “

उसने आगे कहते हुए कहा- “मालिक! वाणी तो सभी के पास जन्मजात होती है, परन्तु बोलना किसी-किसी को ही आता है…क्या बोलें? कैसे शब्द बोलें, कब बोलें.. इस एक कला को बहुत ही कम लोग जानते हैं। एक बात से प्रेम झरता है और दूसरी बात से झगड़ा होता है।

कड़वी बातों ने संसार में न जाने कितने झगड़े पैदा किये हैं। इस जीभ ने ही दुनिया में बड़े-बड़े कहर ढाये हैं।जीभ तीन इंच का वो हथियार है जिससे कोई छः फिट के आदमी को भी मार सकता है तो कोई मरते हुए इंसान में भी प्राण फूंक सकता है । संसार के सभी प्राणियों में वाणी का वरदान मात्र मानव को ही मिला है। उसके सदुपयोग से स्वर्ग पृथ्वी पर उतर सकता है और दुरूपयोग से स्वर्ग भी नरक में परिणत हो सकता है। भारत के विनाशकारी महाभारत का युद्ध वाणी के गलत प्रयोग का ही परिणाम था। “

मालिक, लुक़मान की बुद्धिमानी और चतुराई भरी बातों को सुनकर बहुत खुश हुए ; आज उनके गुलाम ने उन्हें एक बहुत बड़ी सीख दी थी और उन्होंने उसे आजाद कर दिया।

मित्रों, मधुर वाणी एक वरदान है जो हमें लोकप्रिय बनाती है वहीँ कर्कश या तीखी बोली हमें अपयश दिलाती है और हमारी प्रतिष्ठा को कम करती है। आपकी वाणी कैसी है ? यदि वो तीखी है या सामान्य भी है तो उसे मीठा बनाने का प्रयास करिये। आपकी वाणी आपके व्यत्कित्व का प्रतिबिम्ब है , उसे अच्छा होना ही चाहिए।

♠ સંત માર્ટિનની અનુકંપા ♠

ફ્રાંસ દેશની વાત છે. ઠંડીના દિવસો હતા, એક ભિખારી શહેરના એક મકાન પાસે બેઠો હતો. ઠંડી સખત હતી અને તેની પાસે પહેરવા પૂરા કપડા ન હતા તે ઠંડીમાં થરથર ધ્રુજતો હતો. ભીખ માંગવા હાથ લંબાવતો હતો પણ જતા આવતા લોકો તેની તરફ ધ્યાન આપતા ન હતા તેનો અવાજ પણ ઠંડીથી ધ્રુજતો હતો.

ત્યાં અચાનક રાજાના સૈનિકો ઘોડા પર ત્યાંથી પસાર થયા. લોકો રસ્તાની બન્ને બાજુ તેમને જોવા ઊભા રહી ગયા. બધા ઘોડેસવાર સૈનિકો ભિખારી પાસેથી પસાર થવા લાગ્યા. તેમને ભિખારીનો અવાજ સંભળાતો ન હતો પણ તેને ધ્રુજતો જોઈ શકતા હતા. બધા સૈનિકો તેના પર નજર નાખીને ચાલ્યા ગયા. છેલ્લે માર્ટિન નામના એક સૈનિકની નજર તેના પર પડી. તેને ભિખારીની દયા આવી તેની પાસે પૈસા તો ન હતા. તેણે જોયું કે ભિખારી ઠંડીથી ધ્રુજે છે એટલે તેને પોતાનો કોટ કાઢીને તલવારથી તેના બે ટૂકડા કરી નાખ્યા. પછી એક ભાગનો કોટ ભિખારીને આપ્યો અને એક ભાગનો પોતે ઓઢી લીધો પછી પોતાના સાથી પાસે પહોંચી ગયો, તેને જોઈને બધા સૈનિકો હસવા લાગ્યા.

રાત્રે માર્ટિનને સ્વપ્ન આવ્યું તેમાં તેને જિસસના દર્શન થયા. જિસસની આજુબાજુ દેવદૂત ઊભા હતા. એક દેવદૂતે માર્ટિને આપેલો અડધો કોટ પહેર્યાે હતો અને તે બીજાને બતાવીને માર્ટિનના વખાણ કરતા હતા.

આજે પણ આ સૈનિક ફ્રાંસમાં સંત માર્ટિન તરીકે પૂજાય છે.

♠ सकारात्मक सोच ♠

एक बार की बात है किसी राज्य में एक राजा था जिसकी केवल एक टाँग और एक आँख थी। उस राज्य में सभी लोग खुशहाल थे क्यूंकि राजा बहुत बुद्धिमान और प्रतापी था।
एक बार राजा के विचार आया कि क्यों खुद की एक तस्वीर बनवायी जाये। फिर क्या था, देश विदेशों से चित्रकारों को बुलवाया गया और एक से एक बड़े चित्रकार राजा के दरबार में आये। राजा ने उन सभी से हाथ जोड़कर आग्रह किया कि वो उसकी एक बहुत सुन्दर तस्वीर बनायें जो राजमहल में लगायी जाएगी।

सारे चित्रकार सोचने लगे कि राजा तो पहले से ही विकलांग है फिर उसकी तस्वीर को बहुत सुन्दर कैसे बनाया जा सकता है, ये तो संभव ही नहीं है और अगर तस्वीर सुन्दर नहीं बनी तो राजा गुस्सा होकर दंड देगा। यही सोचकर सारे चित्रकारों ने राजा की तस्वीर बनाने से मना कर दिया। तभी पीछे से एक चित्रकार ने अपना हाथ खड़ा किया और बोला कि मैं आपकी बहुत सुन्दर तस्वीर बनाऊँगा जो आपको जरूर पसंद आएगी।

फिर चित्रकार जल्दी से राजा की आज्ञा लेकर तस्वीर बनाने में जुट गया। काफी देर बाद उसने एक तस्वीर तैयार की जिसे देखकर राजा बहुत प्रसन्न हुआ और सारे चित्रकारों ने अपने दातों तले उंगली दबा ली।

उस चित्रकार ने एक ऐसी तस्वीर बनायीं जिसमें राजा एक टाँग को मोड़कर जमीन पे बैठा है और एक आँख बंद करके अपने शिकार पे निशाना लगा रहा है। राजा ये देखकर बहुत प्रसन्न हुआ कि उस चित्रकार ने राजा की कमजोरियों को छिपा कर कितनी चतुराई से एक सुन्दर तस्वीर बनाई है। राजा ने उसे खूब इनाम दिया।

तो मित्रों, क्यों ना हम भी दूसरों की कमियों को छुपाएँ, उन्हें नजरअंदाज करें और अच्छाइयों पर ध्यान दें। आजकल देखा जाता है कि लोग एक दूसरे की कमियाँ बहुत जल्दी ढूंढ लेते हैं चाहें हममें खुद में कितनी भी बुराइयाँ हों लेकिन हम हमेशा दूसरों की बुराइयों पर ही ध्यान देते हैं कि अमुक आदमी ऐसा है, वो वैसा है। सोचिये अगर हम भी उस चित्रकार की तरह दूसरों की कमियों पर पर्दा डालें उन्हें नजरअंदाज करें तो धीरे धीरे सारी दुनियाँ से बुराइयाँ ही खत्म हो जाएँगी और रह जाएँगी सिर्फ अच्छाइयाँ।

इस कहानी से ये भी शिक्षा मिलती है कि कैसे हमें नकारात्मक परिस्थितियों में भी सकारात्मक सोचना चाहिए और किस तरह हमारी सकारात्मक सोच हमारी समस्यों को हल करती है।

🎯 एसी ही अनमोल गुजराती और हिन्दी कहाँनियाँ मेरे  ब्लोग पर पढीये l⬇

www.sahityasafar.blogspot.com

♠ पाप-कर्म का फल ♠

एक राजा ब्राह्मणों को लंगर में भोजन करा रहा
था। तब पंक्ति के अंत मैं बैठे एक ब्राम्हण को भोजन परोसते समय एक चील अपने पंजे में एक मुर्दा साँप लेकर राजा के उपर से गुजरी। और उस मुर्दा साँप के मुख से कुछ बुंदे जहर की खाने में गिर गई। किसी को कुछ पत्ता नहीं चला। फल स्वरूप वह ब्राह्मण
जहरीला खाना खाते हीं मर गया। अब जब राजा
को सच का पता चला तो ब्रम्ह हत्या होने से उसे बहुत दुख हुआ। मित्रों ऐसे में अब ऊपर बैठे यमराज के लिए भी यह फैसला लेना मुश्किल हो गया कि इस पाप-कर्म का फल किसके खाते में जायेगा ???

राजा... जिसको पता ही नहीं था कि खाना जहरीला हो गया है....या वह चील... जो जहरीला साँप लिए राजा के उपर से गुजरी...या वह मुर्दा साँप... जो पहले से मर चुका था...

दोस्तों बहुत दिनों तक यह मामला यमराज की फाईल में अटका रहा।

फिर कुछ समय बाद कुछ ब्राह्मण राजा से मिलने उस राज्य मे आए। और उन्होंने किसी महिला से महल का रास्ता पूछा......

तो उस महिला ने महल का रास्ता तो बता दिया, पर रास्ता बताने के साथ-साथ ब्राम्हणों से ये भी कह दिया कि देखो भाई....

"जरा ध्यान रखना, वह राजा आप जैसे ब्राह्मणों को खाने में जहर देकर मार देता है।"

बस मित्रों जैसे ही उस महिला ने ये शब्द कहे उसी समय यमराज ने फैसला ले लिया कि उस ब्राह्मण की मृत्यु के पाप का फल इस महिला के खाते में जाएगा और इसे उस पाप का फल भुगतना होगा।

यमराज के दूतों ने पूछा '' प्रभु ऐसा क्यों ? जबकि उस ब्राम्हण की हत्या में उस महिला की कोई भूमिका भी नही थी। ''

तब यमराज ने कहा कि ''भाई देखो जब कोई व्यक्ति पाप करता हैं तब उसे आनंद मिलता हैं। पर उस ब्राम्हण की हत्या से न तो राजा को आनंद मिला न मरे हुए साँप को आनंद मिला और न ही उस चील को आनंद मिला,  पर उस पाप-कर्म की घटना का बुराई करने के भाव से बखान कर उस महिला को जरूर आनंद मिला। इसलिये
राजा के उस अनजाने पाप- कर्म का फल अब इस महिला के खाते में जायेगा।

★ बस मित्रों इसी घटना के तहत आज तक जब भी कोई व्यक्ति जब किसी दुसरे के पाप-कर्म का बखान बुरे भाव से (बुराई) करता हैं, तब उस व्यक्ति के पापों का हिस्सा उस बुराई करने वाले के खाते में भी डाल दिया जाता हैं।

→ दोस्तों अक्सर हम जीवन में सोचते हैं कि जीवन में ऐसा कोई पाप नही किया फिर भी जीवन में इतना कष्ट क्यों आया ?

→ दोस्तों ये कष्ट और कहीं से नही बल्कि लोगों की
बुराई करने के कारण उनके पाप-कर्मो से आया होता हैं जिनको यमराज बुराई करते ही हमारे खाते में ट्रांसफर कर देते हैं।

→ इसलिये दोस्तों आज से ही संकल्प कर लो कि किसी के भी पाप-कर्मों का बखान बुरे भाव से नही करना, यानी किसी की भी बुराई नही करनी हैं।