♠ बदकिस्मत कौन ?♠

www.sahityasafar.blogspot.com

एक बार यात्रियों से भरी एक बस कहीं जा रही थी। अचानक मौसम बदला धुलभरी आंधी के बाद बारिश की बूंदे गिरने लगी बारिश तेज होकर तूफान मे बदल चुकी थी घनघोर अंधेरा छा गया भयंकर बिजली चमकने लगी बिजली कडककर बस की तरफ आती और वापस चली जाती ऐसा कई बार हुआ सब की सांसे ऊपर की ऊपर और नीचे की नीचे।

ड्राईवर ने आखिरकार बस को एक बडे से पेड से करीब पचास कदम की दूरी पर रोक दी और यात्रियों से कहा कि इस बस मे कोई ऐसा यात्री बैठा है जिसकी मौत आज निश्चित है उसके साथ साथ कहीं हमे भी अपनी जिन्दगी से हाथ न धोना पडे इसलिए सभी यात्री एक एक कर जाओ और उस पेड के हाथ लगाकर आओ जो भी बदकिस्मत होगा उस पर बिजली गिर जाएगी और बाकी सब बच जाएंगे।

सबसे पहले जिसकी बारी थी उसको दो तीन यात्रियों ने जबरदस्ती धक्का देकर बस से नीचे उतारा वह धीरे धीरे पेड तक गया डरते डरते पेड के हाथ लगाया और भाग कर आकर बस मे बैठ गया।

ऐसे ही एक एक कर सब जाते और भागकर आकर बस मे बैठ चैन की सांस लेते।

अंत मे केवल एक आदमी बच गया उसने सोचा तेरी मौत तो आज निश्चित है सब उसे किसी अपराधी की तरह देख रहे थे जो आज उन्हे अपने साथ ले मरता उसे भी जबरदस्ती बस से नीचे उतारा गया वह भारी मन से पेड के पास पहुँचा और जैसे ही पेड के हाथ लगाया तेज आवाज से बिजली कडकी और बिजली बस पर गिर गयी बस धूं धूं कर जल उठी सब यात्री मारे गये सिर्फ उस एक को छोडकर जिसे सब बदकिस्मत मान रहे थे वो नही जानते थे कि उसकी वजह से ही सबकी जान बची हुई थी।

→  "दोस्तो हम सब अपनी सफलता का श्रेय खुद लेना चाहते है जबकि क्या पता हमारे साथ रहने वाले की वजह से हमे यह हासिल हो पाया हो। 

www.sahityasafar.blogspot.com

♠ किसान की घड़ी ♠


एक बार एक किसान की घड़ी कहीं खो गयी. वैसे
तो घडी कीमती नहीं थी पर किसान उससे भावनात्मक रूप से जुड़ा हुआ था और किसी भी तरह उसे वापस पाना चाहता था.

उसने खुद भी घडी खोजने का बहुत प्रयास किया, कभी कमरे में खोजता तो कभी बाड़े तो कभी अनाज के ढेर में ….पर तामाम कोशिशों के बाद भी घड़ी नहीं मिली.

उसने निश्चय किया की वो इस काम में बच्चों की मदद लेगा और उसने आवाज लगाई , ” सुनो बच्चों , तुममे से जो कोई भी मेरी खोई घडी खोज देगा उसे मैं १०० रुपये इनाम में दूंगा.”

फिर क्या था , सभी बच्चे जोर-शोर दे इस काम में लगा गए…वे हर जगह की ख़ाक छानने लगे , ऊपर-नीचे , बाहर, आँगन में ..हर जगह…पर घंटो बीत
जाने पर भी घडी नहीं मिली.

अब लगभग सभी बच्चे हार मान चुके थे और किसान को भी यही लगा की घड़ी नहीं मिलेगी, तभी एक लड़का उसके पास आया और बोला , ” काका मुझे एक मौका और दीजिये, पर इस बार मैं ये काम अकेले
ही करना चाहूँगा.”

किसान का क्या जा रहा था, उसे तो घडी चाहिए थी, उसने तुरंत हाँ कर दी.

लड़का एक-एक कर के घर के कमरों में जाने लगा…और जब वह किसान के शयन कक्ष से निकला तो घड़ी उसके हाथ में थी.

किसान घड़ी देख प्रसन्न हो गया और अचरज से पूछा ,” बेटा, कहाँ थी ये घड़ी , और जहाँ हम सभी असफल हो गए तुमने इसे कैसे ढूंढ निकाला ?”

लड़का बोला,” काका मैंने कुछ नहीं किया बस मैं कमरे में गया और चुप-चाप बैठ गया, और घड़ी की आवाज़ पर ध्यान केन्द्रित करने लगा , कमरे में शांति होने के कारण मुझे घड़ी की टिक-टिक सुनाई दे गयी , जिससे मैंने उसकी दिशा का अंदाजा लगा लिया और
आलमारी के पीछे गिरी ये घड़ी खोज निकाली.”

Friends, जिस तरह कमरे की शांति घड़ी ढूढने में मददगार साबित हुई उसी प्रकार मन की शांति हमें life की ज़रूरी चीजें समझने में मददगार होती है . हर दिन हमें अपने लिए थोडा वक़्त निकालना चाहिए , जसमे हम बिलकुल अकेले हों , जिसमे हम शांति से बैठ कर खुद से बात कर सकें और अपने भीतर
की आवाज़ को सुन सकें , तभी हम life को और अच्छे ढंग से जी पायेंगे .

♠ નાત-જાત ♠

પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરનાર
આચાર્ય કૃપાલાની સ્વતંત્ર મિજાજના અને
આગવી ખુમારી ધરાવતા પ્રખર દેશભક્ત હતા.
મહાત્મા ગાંધીજીને પ્રારંભમાં જ અનુસરનારાઓમાંના એક હોવા છતાં એ 'ગાંધીવાદ'ના પ્રખર વિરોધી રહ્યા હતા. એમણે
ગાંધીજીને એક માનવ તરીકે પિછાનવાની કોશિશ
કરી હતી.

આવા આચાર્ય કૃપાલાની ટ્રેનમાં મુસાફરી કરતા હતા, ત્યારે કેટલાક યુવકોને એમની મશ્કરી કરવાનો વિચાર આવ્યો. એક યુવક એમની સામે બેસીને તાકીને જોઈ રહ્યો. આચાર્ય કૃપાલાનીએ કહ્યું, 'કેમ તારે કોઈ પ્રશ્ન પૂછવો છે ? જેથી આમ મારી સામે જિજ્ઞાાસાભરી નજરે જોઈ રહ્યો છે ?
મનમાં સવાલ હોય તો જરૃર પૂછી લે.'

ટીખળી યુવાને કહ્યું,
'આપના જેવા રાષ્ટ્રભક્તો વારંવાર એવો ઉપદેશ
આપે છે કે ભારત દેશમાં જાતિવાદનું અનિષ્ટ ખૂબ
ફેલાઈ ગયું છે. એને કારણે જ આપણી દુર્ગતિ થઈ છે. આ અનિષ્ટને દૂર કરીશું, તો જ દેશની પ્રગતિ થશે. પરંતુ આપ જ મને કહો કે તમારો પરિચય મારે મેળવવો હોય તો તમે કઇ નાતજાતના છો એ
તો મારે પૂછવું પડે ને ? સાચી વાત ને !'

આચાર્ય કૃપાલાનીએ કહ્યું, 'એટલે તું મારી નાત-
જાત વિશે જાણવા માગે છે ખરું ને !'

'હા, હું માનું છું કે તમારે આ જ રીતે તમારી ઓળખ
આપવી પડશે. કહો, કઈ નાતજાતના છો તમે ?'

આચાર્યએ કહ્યું, 'તો સાંભળ, મારા યુવાન મિત્ર. હું
સવારે શૌચ પતાવું છું એટલે હું જાતિએ શુદ્ર કહેવાઉ, અધ્યાપન કરાવવા જતાં અગાઉ મારાં જૂતાં જાતે સાફ કરું છું, માટે મોચી કહેવાઉ, અધ્યાપન કરાવતી વખતે વિદ્યાર્થીઓને
ભણાવતો હોવાથી હું બ્રાહ્મણ કહેવાઉં, દર મહિને
પગારના દિવસે પૈસા ગ્રહણ કરતો હોવાથી વૈશ્ય
કહેવાઉં, અને દુઃખી, ગરીબ કે અસહાયને સહાય
કરવા માટે દોડીને પહોંચી જાઉં ત્યારે હું ક્ષત્રિય
કહેવાઉ. આમ મારી એક જાત નથી. અનેક જાત છે. આ છે મારી નાત-જાત.'

યુવાન છોભીલો પડી ગયો. આચાર્ય કૃપાલાનીએ
એને કહ્યું, 'મિત્ર, માણસની કિંમત એની જાત
પરથી જાણવાને બદલે એના સારાં-નરસાં કામ
પરથી કરવી જોઈએ. ક્યાં જન્મ્યા એ મહત્વનું નથી,કેવાં કાર્યો કર્યાં એ મહત્વનું છે.'

♥ કુમારપાળ દેસાઇ ♥

♠ माता पिता का सम्मान ♠

अपने माता पिता का सम्मान करने के 35 तरीके....

(भगवान ... हमें इन दिशा निर्देशों का पालन करने
की क्षमता व भावना दे)

1. उनकी उपस्थिति में अपने फोन को दूर रखो

2. वे क्या कह रहे हैं इस पर ध्यान दो

3. उनकी राय स्वीकारें

4. उनकी बातचीत में सम्मिलित हों

5. उन्हें सम्मान के साथ देखें

6. हमेशा उनकी प्रशंसा करें

7. उनको अच्छा समाचार जरूर बताये

8. उनके साथ बुरा समाचार साझां करने
से बचें

9. उनके दोस्तों और प्रियजनों से
अच्छी तरह से बोलें

10. उनके द्वारा किये गए अच्छे काम सदैव
याद रखें

11. वे यदि एक ही कहानी दोहरायें तो भी ऐसे सुनें जैसे पहली बार सुन रहे हो

12. अतीत की दर्दनाक यादों को मत दोहरायें

13. उनकी उपस्थिति में कानाफूसी न करें

14. उनके साथ तमीज से बैठे

15. उनके विचारों को न तो घटिया बताये न ही उनकी आलोचना करें

16. उनकी बात काटने से बचें

17. उनकी उम्र का सम्मान करें

18. उनके आसपास उनके पोते/ पोतियों को अनुशासित करने अथवा मारने से बचें

19. उनकी सलाह और निर्देश स्वीकारें

20. उनका नेतृत्व स्वीकार करें

21. उनके साथ ऊँची आवाज में बात न करें

22. उनके आगे अथवा सामने से न चलें

23. उनसे पहले खाने से बचें

24. उन्हें घूरें नहीं

25. उन्हें तब भी गौरवान्वित प्रतीत करायें जब कि वे अपने को इसके लायक न समझें

26. उनके सामने अपने पैर करके या उनकी ओर
अपनी पीठ कर के बैठने से बचें

27. न तो उनकी बुराई करें और न ही किसी अन्य
द्वारा की गई उनकी बुराई का वर्णन करें

28. उन्हें अपनी प्रार्थनाओं में शामिल करें

29. उनकी उपस्थिति में ऊबने या अपनी थकान
का प्रदर्शन न करें

30. उनकी गलतियों अथवा अनभिज्ञता पर
हँसने से बचें

31. कहने से पहले उनके काम करें

32. नियमित रूप से उनके पास जायें

33. उनके साथ वार्तालाप में अपने शब्दों को ध्यान
से चुनें

34. उन्हें उसी सम्बोधन से सम्मानित करें जो वे पसन्द करते हैं

35. अपने किसी भी विषय की अपेक्षा उन्हें
प्राथमिकता दें माता - पिता इस दुनिया में सबसे
बड़ा खजाना हैं....

♠ खूबसूरत जिंदगी ♠

♥ जिंदगी खूबसूरत बनाने के बीस (२०) उपाएँ  ♥

www.sahityasafar.blogspot.com

१.खुद की कमाई से कम खर्च हो ऐसी जिन्दगी बनायें,

२. दिन मेँ कम से कम ३ लोगो की प्रशंशा करें,

३. खुद की भुल स्वीकार ने मेँ कभी भी संकोच मत करें,

४. किसी के सपनो पर कभी भी न हंसें,

५. अपने पीछे खडे

व्यक्ति को भी कभी आगे जाने का मौका दें,

६. रोज हो सके तो सुरज को उगता हुआ अवश्य देखे,

७. खुब जरुरी हो तभी कोई चीज उधार लें,

८. किसी से कुछ जानना हो तो, विवेक से दो बार पूछे,

९. कर्ज और शत्रु को कभी बडा मत होने दें,

१०. ईश्वर पर अटूट पुरा भरोशा रखें,

११. प्रार्थना करना कभी मत भूले, प्रार्थना मेँ अपार शक्ति होती है,

१२. अपने काम से मतलब रखें,

१३. समय सबसे ज्यादा कीमती है, इसको फालतु कामो मेँ खर्च मत करें,

१४. जो आपके पास है, उसी मेँ खुश रहना सीखें,

१५. बुराई कभी भी किसी कि भी मत करें, क्योकिँ बुराई नाव मेँ छेद समान है, छेद छोटी हो या बडी नाव तो डुबो ही देती है,

१६. हमेशा सकारात्मक सोच रखे,

१७. हर व्यक्ति एक हुनर लेकर पैदा होता हैं, बस उस हुनर को दुनिया के सामने लायें,

१८. कोई काम छोटा नही होता, हर काम बडा होता है जैसे कि सोचो जो काम आप कर रहे हो अगर आप वह काम आप नही करते हो तो दुनिया पर क्या असर होता...?

१९. सफलता उनको ही मिलती है
जो कुछ करते है,

२०. कुछ पाने के लिए कुछ खोना नही बल्कि कुछ
करना पडता है....

www.sahityasafar.blogspot.com

♠ क्रोध ♠

१→• क्रोध को जीतने में मौन सबसे अधिक सहायक है।

२→• मूर्ख मनुष्य क्रोध को जोर-शोर से प्रकट करता है, किंतु बुद्धिमान शांति से उसे वश में करता है।

३→• क्रोध करने का मतलब है,
दूसरों की गलतियों कि सजा स्वयं को देना।

४→• जब क्रोध आए तो उसके परिणाम पर विचार करो

५→• क्रोध से धनी व्यक्ति घृणा और निर्धन तिरस्कार का पात्र होता है।

६→•क्रोध मूर्खता से प्रारम्भ और पश्चाताप पर खत्म होता है।

७→• जो मन की पीड़ा को स्पष्ट रूप में नहीं कह सकता, उसी को क्रोध अधिक आता है।

८→• क्रोध मस्तिष्क के दीपक को बुझा देता है। अतः हमें सदैव शांत व स्थिरचित्त रहना चाहिए।

९→• क्रोध में की गयी बातें अक्सर अंत में उलटी निकलती हैं।

१०→• जो मनुष्य क्रोधी पर क्रोध
नहीं करता और क्षमा करता है वह अपनी और क्रोध करने वाले की महासंकट से रक्षा करता है।

११→• सुबह से शाम तक काम करके आदमी उतना नहीं थकता जितना क्रोध या चिन्ता से पल भर में थक जाता है।

१२→• क्रोध में हो तो बोलने से पहले दस तक गिनो, अगर ज़्यादा क्रोध में तो सौ तक।

१३→• क्रोध की फुफकार अहं पर चोट लगने से उठती है।

१४→• क्रोध में विवेक नष्ट हो जाता है।

♠ આપવું એટલે ♠

www.sahityasafar.blogspot.com

→ ઉદારતા વધુ આપવામાં નહિ પરંતુ સમયસર આપવામાં રહેલી છે.

→ ''આપવા'' નો અર્થ ફક્ત કોઇ વસ્તુ આપવા પૂરતો નથી.મધુર સ્મિત,પ્રેમાળ વાણી અને લાગણીભરેલો સ્પર્શ - એ પણ એક જાતનું દાન જ છે.

→ રશિયન લેખક  તુર્ગનેવની એક વાર્તામાં એક માણસ ભિખારીને આપવા માટે પોતાના ખિસ્સામાં કાંઇ જ ન હોવાને કારણે એની સાથે હાથ મિલાવે છે ત્યારે ભિખારી હસીને કહે છે કે '' આ પણ એક દાન જ છે ને! ''

www.sahityasafar.blogspot.com

♠ भगवान का काम ♠

नारद जी किसी शिला पर बैठे सुस्ता रहे थे। उन्हें आसमान में एक देवदूत कोई बड़ी पुस्तक ले जाते हुए देखा। नारदजी ने निगाह जाने पर उसे रोका और बुलाया। साथ ही पूछा कि इस पुस्तक में क्या लिखा है?

देवदूत ने कहा-इनमें उन लोगों के नाम हैं जो भगवान की भक्ति करते हैं। नाम पढ़े गये उसमें नारद का नाम नहीं था, उन्हें दुःख हुआ कि निरन्तर भगवान के काम में ही लगा रहता हूँ पर मुझे भक्तों की गिनती में भी सम्मिलित नहीं किया गया? वे खिन्न हो गये।

कई दिन बाद एक दूसरा देवदूत छोटी पुस्तक बगल में दबाये आसमान से गुजरता हुआ दिखाई दिया। नारद ने उन्हें भी बुलाया और पूछा, इस पुस्तक में क्या लिखा है?

देवदूत ने कहा- इसमें उन लोगों के नाम हैं जिनकी भक्ति भगवान करते हैं। उनमें नारद का नाम प्रथम पंक्ति में था।

देवदूत ने समझाया कि जो लोग भगवान का काम करते हैं उनकी भक्ति भगवान स्वयं करते हैं।

♠ શ્રવણકલા ♠

♥ શ્રવણકલા લુપ્ત થતી જાય છે. ♥

→ આ લેખ અંત સુધી વાંચજો દોસ્તો....

♥ www.sahityasafar.blogspot.com

પ્રત્યાયન કૌશલ્યોની તાલીમ આપવા માટે
વર્ગો ચાલે છે.અસરકારક વક્તા બનવા ઇચ્છતા નાગરિકો માટે પણ તાલીમ વર્ગો ઉપલબ્ધ
છે. પરંતુ કોઇને 'શ્રવણકલા' વિકસાવવી હોય તો ક્યાં જાય? સામેના માણસની વાતો કઇ રીતે
સાંભળવી તે શીખવા માટેના વર્ગો ચાલતા હોવાનું
મારા ધ્યાનમાં નથી. શ્રવણકલા પ્રત્યાયનનો ખૂબ
મહત્ત્વનો ઘટક હોવા છતાં સદંતર ઉપેક્ષિત છે. ઘરમાં માતા-પિતા અને શાળા- કોલેજોમાં શિક્ષકો પોતાનાં સંતાનોને કે વિદ્યાર્થીઓને શ્રવણકલાનું મહત્ત્વ સમજાવતા નથી અને શ્રવણકલા વિકસાવવાનો આગ્રહ સેવતા નથી. અરે, શ્રવણ કરવું એ પણ એક કલા છે એ વાતની જાણ ખૂબ
ઓછા માણસોને છે. પ્રત્યેક માણસને બોલવાનું ગમે છે, સાંભળવાનું કોઇને ગમતું નથી અને આ મનોવૃત્તિ જ મોટા ભાગના ઝઘડાઓ અને મનદુઃખોનું મૂળ છે. પોતાનું સંભાષણ સમાપ્ત થાય પછી સામેના છેડેથી બોલવાનું શરૂ થાય.
આપણે દાવ લીધો, બેટિંગ કરી, સામે ઊભેલા શખ્સને થકવી નાંખ્યો, હવે એવી જ તક એમને પણ મળવી જોઇએ ને? મનોવિજ્ઞાાનીઓએ વિશાળ નમૂનો પસંદ કરીને સર્વેક્ષણ હાથ ધર્યું
તો મોટા ભાગના માણસો શ્રવણકલામાં દીન
અને દરિદ્ર જોવા મળ્યા. અન્યને સાંભળતી વખતે નિમ્નર્દિશત વર્તન લક્ષણો - વર્તન દોષો - જોવા મળ્યા :

- જે સાંભળવા ઇચ્છીએ છીએ, જે સાંભળવાનું ગમે છે એટલું ધ્યાનથી સાંભળવું અને બાકીની વાતો તરફ ઘોર ઉપેક્ષા દાખવવી.

- સામેનો માણસ જે બોલી રહ્યો છે તેને વળતો શો જવાબ આપવો, પોતાનો બચાવ કઇ રીતે કરવો,
વળતો ઘા શી રીતે કરવો તેની વ્યુહરચનામાં માણસનું મન ખોવાઇ જાય છે એટલે સામેના માણસની મોટા ભાગની વાતો કર્ણપટલને
સ્પર્શ્યા વગર, માથા ઉપરથી પસાર થઇ જાય છે.

-સામેના માણસને વચ્ચેથી બોલતા અટકાવીને શાબ્દિક આક્રમણ શરૂ કરી દીઇએ છીએ.

-મનગમતા અન્ય વિચારોમાં ખોવાઇ જઇએ છીએ. માનસિક ગેરહાજરીને કારણે સામેથી બોલાતો એક પણ શબ્દ રિસીવ થતો નથી.

- બોલનાર સાથે દૃષ્ટિસંપર્ક કેળવવાને બદલે આજુબાજુ નજર ફેરવતા રહીને એમનો નૈતિક
જુસ્સો હણી નાંખવો (જેથી એમનું સંભાષણ
અટકી પડે અને આપણે ફરીથી 'બેટિંગ' શરૂ
કરી શકીએ!)

- સામેના માણસને સાંભળતા હોવાનો ડોળ કરીને
હાથમાં પકડેલા મોબાઇલ ફોનના સ્ક્રીન પર નજર ખોડેલી રાખવી.

- 'તમારી વાતો સાંભળતા થાક લાગે છે, કંટાળો આવે છે' એવું દર્શાવવા બગાસા ખાવા કે આંખો મીચી દેવી, નકારાત્મક 'બોડી લેંગ્વેજ' વ્યક્ત કરવી.

શિક્ષક બનવા માટેની તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે, વર્ગખંડમાં શિક્ષકનું સંભાષણ કુલ સમયના પચાસ ટકાથી વધવું ન જોઇએ. આ જ નિયમ વ્યવહારમાં પણ
અપનાવવો જોઇએ. અડધા સમય માટે બોલવું અને અડધા સમય માટે બીજાને ધ્યાનપૂર્વક સાંભળવા માટે ફાળવવો' એ રીતભાત માનવ સંબંધોની માવજત લેવામાં પણ ઉપયોગી સિદ્ધ થાય છે. શાસ્ત્રોએ મૌનનો મહિમા વર્ણવ્યો છે તે
અકારણ નથી. બીજાઓને ધ્યાનથી સાંભળવા માટે પણ આપણે મૌન ધારણ કરવું પડે છે. સ્વસ્થ પરિવારજીવન માણવા માટે શ્રવણકલા વિકસાવવી પડે.

આઠ વર્ષની એક છોકરી શાળામાં પોતાને સાચો જવાબ આપવા માટે શિક્ષક તરફથી શાબાશી મળી એ પ્રસંગ પોતાના પિતાજીને સંભળાવી રહી હતી. પિતાજી ઘરે આવી ગયા હતા છતાં મનથી તો ઓફિસમાં જ હતા.

વહાલી દીકરીને ધ્યાનથી સાંભળ્યા વગર માથું હલાવ્યા કરતા પપ્પાને દીકરીએ વચ્ચેથી અટકી જઇને પૂછયું, પપ્પા, તમે મારી બધી વાતો સાંભળી ને?

સ્માર્ટ પુરુષે જવાબ આપ્યો, હા, બેટા, બધું જ સાંભળ્યું, ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે! દીકરીએ સ્મિત કરીને કહ્યું, ઓ કે, પપ્પા... મેં જે કહ્યું તે જરા ફરીથી બોલીને મને સંભળાવો તો!'

પિતાજીએ કાન પકડીને પોતાની ભૂલનો એકરાર કરીને કહ્યું,

'સોરી બેટા, હું અહીં નહોતો..

હવેથી આવી ભૂલ નહીં થાય!' પતિ-પત્ની, બે મિત્રો, બે પ્રતિસ્પર્ધીઓ કે બે રાજકારણીઓ વાર્તાલાપ કરે છે ત્યારે પણ આવું જ બનતું હોય છે, બોલે છે બધા જ, પરંતુ સાંભળનારું કોઇ નથી હોતું.

♥ કોઇ દીનદુઃખિયા માણસની કેફિયત સાંભળવા ત્રીસ મિનિટ ફાળવવાથી પ્રાપ્ત થતો આત્મસંતોષ
અલૌકિક હોય છે. મારી પાસે માર્ગદર્શન મેળવવા આવતાં યુવક-યુવતીઓ પાસે દક્ષિણામાં એક વચન માંગી લાઉં છું. રોજ પંદર મિનિટ એકાદ વરિષ્ઠ નાગરિકને મળજો અને તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળજો, તેઓ પોતાની જિંદગીની રસપ્રદ વાતો રજૂ કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે પ્રશંસા, આનંદ, આશ્ચર્ય અને કુતૂહલના ભાવો પ્રર્દિશત કરીને તેમને પ્રોત્સાહિત કરતા રહેજો. આજે
માણસો પાસે પુષ્કળ પૈસા છે. તમે માંગો તો હજાર, બે હજાર રૂપિયા તરત જ આપી દેશે પરંતુ તમારી વ્યથા સાંભળવા પાંચ મિનિટ ફાળવવા કોઇ તૈયાર નહીં થાય. વૃદ્ધ માતા-પિતાની વાતો સાંભળવા રોજ એકાદ બે કલાક ફાળવવા એ પુણ્યનું કામ છે.
તેઓ પોતાના સંઘર્ષની, પોતાની સિદ્ધિઓની કહેવાઇ ગયેલી વાતો કરી ફરી સંભળાવશે.. ચહેરા પર સ્હેજ પણ અણગમાના ભાવો લાવ્યા વગર એ બધી વાતો એવી રીતે રસપૂર્વક સાંભળો, જાણે પહેલી વાર સાંભળી રહ્યા છો. જેમણે શ્રવણકલા આત્મસાત્ કરી છે તેઓ કદી પણ બોલવાનો આગ્રહ નહીં દાખવે, એમને તો નમ્ર ભાવે બીજાની વાતો સાંભળવામાં જ રસ પડશે. આપે મારા દ્વારા રજૂ થયેલી વાતોને છેક સુધી ધ્યાનપૂર્વક
સાંભળી તે માટે આભાર!

- વિશ્વામિત્ર

♥ www.sahityasafar.blogspot.com

♠ ઇશ્વરની રોટલી ♠

www.sahityasafar.blogspot.com

એક દિવસ ડૅા.સર્વપલ્લી રાધાકૃષ્ણ એક પ્રસંગે ડિનર માટે ગયાં.આ પ્રસંગે એક બ્રિટિશ નાગરિક પણ ત્યાં હાજર હતો.

પોતાના ગોરા વાન પર ગર્વ કરનારા આ બ્રિટિશરે કહ્યું કે '' અમે ઇશ્વરના ખૂબ વહાલાં છીએ એટલે ઇશ્વરે અમને ગોરો વાન બક્ષ્યો છે.''

રાધાકૃષ્ણે તેમનાં આ નિવેદન પર હસતાં હસતાં ખૂબ જ વ્યંગ્યપૂર્ણ જવાબ આપ્યો.તેમણે કહ્યું,''મિત્રો એક દિવસ ઇશ્વર રોટલી બનાવી રહ્યો હતો,જે પહેલી રોટલી બની તે થોડી કાચી રહી ગઇ,જેમાંથી અંગ્રેજોનો જન્મ થયો.બીજી રોટલી વધુ શેકાઇ જવાથી બળી ગઇ,જેમાંથી નિગ્રોનો જન્મ થયો.ઇશ્વરે ત્રીજી રોટલી બનાવી તે સંપૂર્ણપણે બરોબર શેકાઇ અને તેમાંથી ભારતીયોનો જન્મ થયો.''

www.sahityasafar.blogspot.com

♥ ગોસ્વામી તુલસીદાસ ♥

ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ સંવત ૧૫૮૯
(આ સિવાય પણ તેમના જન્મ અંગે વિવિધ
મત પ્રવર્તે છે.)માં શ્રાવણ સુદ સાતમના રોજ ઉત્તરપ્રદેશના રાજાપુર નામના ગામમાં થયો હતો.

તેમના પિતાનું નામ આત્મારામ દુબે તથા માતાનું નામ હુલસી હતું. તેમના વિવાહ દીનબંધુ
પાઠકની પુત્રી રત્નાવલી સાથે થયા હતા.
પોતાની પત્ની રત્નાવલી પ્રત્યે વધારે
પ્રેમ હોવાને કારણે તેમને રત્નાવલીની તરફથી "લાજ ન આઈ આપકો દૌરે આએહુ નાથ" પણ સાંભળવું પડયું હતું, પરંતુ પોતાની પત્નીના આવા વેણને કારણે જ તેમનું જીવન પરિવર્તન થઈ ગયું.
પત્નીના ઉપદેશથી તુલસીદાસજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમના ગુરુ બાબા નરહરિદાસજીએ તેમનેદીક્ષા આપી. તેમનું મોટાભાગનું જીવન ચિત્રકૂટ, કાશી તથા અયોધ્યામાં વીત્યું હતું. તુલસીદાસજી જ્યારે
કાશીના વિખ્યાત એવા અસીઘાટ પર રહેવા લાગ્યા ત્યારે એક રાત્રીએ કળિયુગ તેમની પાસે આવ્યો અને તેમને પીડા પહોંચાડવા લાગ્યો. તે સમયે તુલસીદાસજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું.
હનુમાનજીએ સાક્ષાત્ પ્રગટ થઈને તેમને
પ્રાર્થનાનાં પદ રચવા માટે કહ્યું. ત્યારબાદ તુલસીદાસજીએ પોતાની છેલ્લી કૃતિ 'વિનયપત્રિકા' લખી અને તેને ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી. શ્રીરામજીએ તેના પર હસ્તાક્ષર કર્યા અને તુલસીદાસજીને નિર્ભય કર્યા.

સંવત ૧૬૮૦માં શ્રાવણ વદ સપ્તમી અને
શનિવારના દિવસે તુલસીદાસજીએ 'રામ-
રામ' કહેતાં પોતાના શરીરનો ત્યાગ કર્યો. તેમના દેહત્યાગ અંગે એક દોહો બહુ પ્રચલિત છે.

સંવત સોલહ સૌ અસી, અસી ગંગ કે તીર ।
શ્રાવણ શુક્લા સપ્તમી, તુલસી તજ્યો શરીર ।।

શ્રીરામના દર્શન પત્નીની વાત સાંભળીને તેમણે તેને પિતાના ઘરે જ રહેવા કહ્યું અને રાજાપુરમાં પોતાના ઘરે ગયા. ત્યાં તેમને દુઃખદ સમાચાર
સાંભળવા મળ્યા કે તેમની અનુપસ્થિતિમાં તેમના પિતા સંસાર છોડી ચાલ્યા ગયા. આ સાંભળી તેમને
ખૂબ જ દુઃખ થયું. તેમણે વિધિવિધાનપૂર્વક
પોતાના પિતાજીનું શ્રાદ્ધ કર્યું અને ગામમાં જ રહીને લોકોને રામની કથા સંભળાવવા લાગ્યા.
થોડો સમય રાજાપુર રહ્યા પછી તેઓ કાશી ચાલ્યા ગયા અને ત્યાં જનતાને રામકથા સંભળાવવા લાગ્યા.

કથા દરમિયાન તેમને એક દિવસ મનુષ્યના રૂપમાં એક પ્રેત મળ્યું, જેણે તેમને હનુમાનજી ક્યાં મળશે તે જણાવ્યું. હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રીરઘુનાથજીનાં દર્શન
કરાવવાની પ્રાર્થના કરી. હનુમાનજીએ
કહ્યું, "તમને ચિત્રકૂટમાં રઘુનાથજીનાં દર્શન થશે." આ સાંભળી તુલસીદાસજી ચિત્રકૂટ જવા રવાના થયા. ચિત્રકૂટ પહોંચીને તેમણે રામઘાટ પર
પોતાનું આસન બનાવ્યું.

એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે
રસ્તામાં તેમણે જોયું કે ખૂબ જ સુંદર બે રાજકુમાર ઘોડા પર સવાર થઈને ધનુષ- બાણ હાથમાં લઈને જઈ રહ્યા છે. તુલસીદાસજી તેમને જોઈને આર્કિષત થયા, પરંતુ તેમને ઓળખી ન શક્યા. ત્યારબાદ હનુમાનજીએ તેમને જણાવ્યું કે તે
રાજકુમારો બીજા કોઈ નહીં, શ્રીરામ- લક્ષ્મણ જ હતા. આ સાંભળી તેમને ખૂબ જ પસ્તાવો થયો. હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળે ફરીથી તમને તેમનાં દર્શન થશે.

સંવત ૧૯૦૭ની મૌની અમાવસ્યા અને
બુધવારના દિવસે તેમની સામે ભગવાન
શ્રીરામ ફરીથી આવ્યા. તેમણે બાળક
સ્વરૂપમાં આવીને તુલસીદાસજીને કહ્યું,
"મારે ચંદન જોઈએ છે, શું તમે ચંદન આપશો?"
હનુમાનજીએ વિચાર્યું કે તુલસીદાસજી હજુ પણ શ્રીરામને ઓળખી શક્યા નથી, તેથી તેમણે પોપટનું રૂપ ધારણ કરીને દોહો કહ્યો -

♥ ચિત્રકૂટ કે ઘાટ પર, ભઈ સંતન કી ભીર ।
તુલસીદાસ ચંદન ઘીસે, તિલક દેત રઘુબીર ।।

હવે તુલસીદાસજી પ્રભુને ઓળખી ગયા.
શ્રીરામની અદ્વિતીય છબિને નિહાળવામાં તેઓ જાણે ચેતનહીન બની ગયા. ત્યારે ભગવાન શ્રીરામે
પોતાના હાથથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તક પર તિલક કર્યું અને અંતર્ધાન થઈ ગયા.

♥ તુલસીદાસજીનો વેશ ♥

એક વાર ગોસ્વામી તુલસીદાસજી કાશીમાં વિદ્વાનોની વચ્ચે બેસીને ભગવત્ ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે બે વ્યક્તિ ત્યાં આવી. પહેરવેશ
તેમનો ગામડાની વ્યક્તિ જેવો હતો. વાસ્તવમાં તે બંને ગોસ્વામી તુલસીદાસજીના ગામના જ
હતા અને ગંગાસ્નાન માટે કાશીમાં આવ્યા હતા. બેઉ જણ તુલસીદાસજીને ઓળખી ગયા.

તે બંનેમાંથી એક વ્યક્તિ બોલી, "અરે, આ
તુલસી તો આપણી સાથે રમતો હતો. આજે
કપાળે તિલક લગાવી દીધું તો મહાન બની ગયો છે. તેના રંગઢંગ તો બદલાયેલા લાગે છે. જો તો ખરો, લોકો તેની વાતો કેટલી તન્મયતાથી સાંભળી રહ્યા છે! એવું લાગે છે કે ખરેખર તે બહુ મોટો માણસ બની ગયો છે."

બીજાએ કહ્યું, "હા ભાઈ, મને તો આ પાક્કો બહુરૂપી લાગે છે, કેવો ઢોંગ કરી રહ્યો છે અહીં! પહેલાં તો તે
આવો નહોતો. આપણી સાથે રમતો હતો, પરંતુ અહીં આવીને તો જો કેવો બની ગયો છે!"

જ્યારે તુલસીદાસજીએ તેમને જોયા તો તેમની પાસે જઈને ખબરઅંતર પૂછયાં. ત્યારે બેમાંથી એકે કહ્યું, "તુલસી, તેં આ કેવો વેશ ધારણ કરી રાખ્યો છે? તું બધાને અંધારામાં રાખી શકે, પણ અમને
લોકોને નહીં રાખી શકે. અમે જાણીએ છીએ કે તું એ નથી, જે પ્રર્દિશત કરી રહ્યો છે."

આ સાંભળી તુલસીદાસજી તે બંનેના અજ્ઞાાન પર
મનમાં હસવા લાગ્યા અને તેમના મુખમાંથી દોહો નીકળ્યો-

♥ તુલસી વહાં ન જાઈએ, જન્મભૂમિ કે ઠામ ।
ગુણ-અવગુણ ચિહ્ને નહીં, લેત પુરાનો નામ ।।

તેમણે જ્યારે આ દોહાનો અર્થ બંનેને
સમજાવ્યો ત્યારે તેમને વિશ્વાસ થયો કે
તુલસી વાસ્તવમાં કોઈ
મહાત્મા બની ગયો છે. આ
દોહા દ્વારા તેમણે સમજાવ્યું કે ખરેખર એ
સત્ય છે કે આપણી સૌથી નજીક
રહેનારી વ્યક્તિ જ
આપણા ગુણોથી અજાણ રહે છે.