बृस ली के 40 विचार

♣ Quote 1:

हमेशा अपने वास्तिक रूप में
रहो , खुद को व्यक्त करो , स्वयं में
भरोसा रखो , बाहर जाकर
किसी और सफल व्यक्तित्व को मत
तलाशो और उसकी नक़ल मत करो।

♣ Quote 2:

गलतियां हमेशा क्षमा की जा सकती हैं ,
यदि आपके पास उन्हें स्वीकारने
का साहस हो।

♣ Quote 3:

मैं उस आदमी से
नहीं डरता जिसने १०,००० किक्स
की प्रैक्टिस एक बार की हो ,
बल्कि मैं उस आदमी से डरता हूँ
जिसने एक किक की प्रैक्टिस
१०,००० बार की हो।

♣ Quote 4:

अगर आप
अपनी ज़िन्दगी से प्यार करते हैं
तो वक़्त मत बर्वाद करें ,
क्योंकि वो वक़्त ही है जिससे
ज़िन्दगी बनी होती है।

♣ Quote 5 :

जितना एक मूर्ख
वयक्ति किसी बुद्धिमानी भरे
उत्तर से नहीं सीख सकता उससे
अधिक एक बुद्धिमान एक
मूर्खतापूर्ण प्रश्न से सीख सकता है।

♣ Quote 6:

अगर आप हर चीज में अपने
लिए एक सीमा निर्धारित कर देंगे ,
शारीरिक या कुछ और ; वो आपके
काम , आपके जीवन मे फ़ैल जायेगा।
कोई सीमाएं नहीं हैं। सिर्फ पठार
हैं , और आपको वहाँ रुकना नहीं है ,
आपको उनसे आगे जाना है।

♣ Quote 7:

मैं इस दुनिया में
आपकी उम्मीदों पर खरा उतरने के
लिए नहीं हूँ और आप इस दुनिया में
मेरी उम्मीदों पर खरा उतरने के लिए
नहीं हैं।

♣ Quote 8 :

ज्ञान आपको शक्ति देगा ,लेकिन
चरित्र सम्मान देगा।

♣ Quote 9:
ध्यान दीजिये कि सबसे
कठोर पेड़ सबसे आसानी से टूट जाते
हैं , जबकि , बांस
या विलो हवा के साथ मुड़कर बच
जाते है।

♣ Quote 10:

यदि आप किसी चीज के
बारे में सोचने में बहुत अधिक समय
लगाते हैं , तो आप उसे कभी कर
नहीं पाएंगे।

♣ Quote 11:

अमरता की कुंजी पहले एक
याद रखने लायक जीवन जीने में हैं।

♣ Quote 12:

चीजों को ऐसे लें जैसी वे
हैं। जब घूँसा मारना हो तब
घूंसा मारें। जब लात
मारनी हो लात मारें।

♣ Quote 13:

जल्दी गुस्सा करना जल्द
ही आपको मूर्ख साबित कर देगा।

♣ Quote 14:

जैसा आप सोचते हैं ,
वैसा आप बन जायेंगे।

♣ Quote 15:

दिखावा करना किसी मूर्ख
का अपना महत्त्व दिखाने
का तरीका है।

♣ Quote 16:

हालात भाड़ में जाए, मैं
अवसरों का निर्माण करता हूँ।

♣ Quote 17:

सचमुच जीना दूसरों के लिए जीना है।

♣ Quote 18:

ये रोज का बढ़ना नहीं बल्कि रोज
का घटना है। जो बेकार है उसे
हटा दो।

♣ Quote 19:

एक आसान जीवन के लिए
प्रार्थना मत करो , ऐसी शक्ति के
लिए प्राथना करो जिससे एक
कठिन जीवन जी सको।

♣ Quote 20:

खुश रहो लेकिन कभी संतुष्ट मत रहो ।

♣ Quote 21:

“शक करने वाले बोले ,
“आदमी उड़ नहीं सकता,”
काम करने वाले बोले ,
” हो सकता है , लेकिन हम प्रयास
करेंगे ,”और आखिरकार एक चमकती सुबह वे
ऊपर उड़ गए जबकि शक करने वाले नीचे से
देखते रह गए।

♣ Quote 22:

असफलता से डरो मत —–
असफलता नहीं ,
बल्कि छोटा लक्ष्य बनाना अपराध
है। महान प्रयसों में असफल
होना भी शानदार होता है।

♣ Quote 23:

अगर तुम कल फिसलना नहीं चाहते
तो आज सच
बोल दो।

♣ Quote 24:

जानना काफी नहीं है,
हमें उसे लागू करना चाहिए।
इच्छा रखना काफी नहीं है , हमें
करना चाहिए।

Quote 25:

एक अच्छा शिक्षक अपने
ही प्रभाव से अपने
विद्यार्थियों को बचाता है।

♠ Quote 26:

दूसरों की आलोचना करना और
उनकी भावना को ठेस
पहुँचाना आसान है , लेकिन खुद
को जानना पूरी ज़िन्दगी ले
लेता है।

♠ Quote 27:

जितना अधिक हम
चीजों को महत्त्व देते हैं उतना कम
हम खुद को मान देते हैं।

♠ Quote 28:

जीवन की लड़ाई में
हमेशा शक्तिशाली या तेज
व्यक्ति नहीं जीतता।
बल्कि अभी या बाद में
जो जीतता है वो वो होता है
जो सोचता है कि
वो जीत सकता है।

♠ Quote 29:

जो अनभिज्ञ हैं कि वे अँधेरे में चल रहे हैं वे
कभी प्रकाश की तलाश नहीं करेंगे।

♠ Quote 30:
सभी ज्ञान आत्म – ज्ञान की ओर ले
जाता है.

♠ Quote 31:

बात ये है कि बहता हुआ
पानी कभी सड़ता नही है , इसलिए
बस बहते रहो।

♠ Quote 32:

कल की तैयारी आज
का मुश्किल काम है।

♠ Quote 33:

सफल योद्धा औसत आदमी है जिसके
पास लेज़र
जैसा फोकस है।

♠ Quote 34:

किसी भी चीज का अधिकार मन में शुरू
होता है।

♠ Quote 35:

अगर मैं तुम्हे कहूं कि मैं
अच्छा हूँ तो शायद तुम कहोगे कि मैं
घमंड कर रहा हूँ। लेकिन अगर मैं कहूं
कि मैं अच्छा नहीं हूँ तो तुम जानते
हो कि मैं झूठ बोल रहा हूँ।

♠ Quote 36:
याद रखिये कोई भी व्यक्ति तबतक
नहीं हारता जब
तक वो हिम्मत नहीं हारता।

♠ Quote 37:
अभ्यास परिपूर्ण बनाता है। लम्बे समय
तक अभ्यास करने के बाद , हमारा काम
प्राकृतिक , कौशलपूर्ण , तेज और
स्थिर हो जाता है।

♠ Quote 38:

नकारात्मक विचारों को अपने मन में
प्रवेश
करने की अनुमति ना दें क्योंकि वे
वो झंखाड़ होती हैं जो आत्म-
विश्वास कम कर देती हैं।

♠ Quote 39:
अतिरिक्त प्रयास करने को अपनी दैनिक
आदत
का हिस्सा बना लें।

♠ Quote 40:

कभी भी मुसीबत को तब
तक मुसीबत में ना डालें जबतक
मुसीबत आपको मुसीबत में ना डाले।
मैं जानबूझ कर किसी का अपमान
नहीं करूँगा , ना ही आसानी से
अपमानित होउंगा।

શબ્દોની કરામત

એક જાહેર રસ્તા પર એક અંધ માણસ મદદ
માંગવા માટે બેઠો હતો. આ
રસ્તા પરથી અનેક લોકો પસાર
થતા હતા આથી એ માણસને વધુ મદદ
મળશે
એવી અપેક્ષા હતી. એક સામાન્ય
પાથરણું
પાથરીને બાજુમાં એક ખાલી વાસણ
રાખેલુ જેથી લોકો મદદ માટેની રકમ એ
વાસણમાં મુકી શકે. મદદ માટે એમણે એક
બોર્ડ લખીને બાજુમાં મુકેલુ.
બોર્ડમાં લખ્યુ હતુ " હું અંધ છું. મને મદદ
કરો."

સવારથી સાંજ પડવા આવી પણ
એમના વાસણમાં માંડ માંડ
થોડા લોકોએ મદદ માટે રકમ
નાંખી હતી.

એક માણસે ત્યાં આવીને બોર્ડ વાંચ્યુ.
એણે અંધ માણસને કહ્યુ , " ભાઇ બોર્ડમાં તે
લખેલું લખાણ બરાબર
નથી તારી મંજૂરી હોય તો હું એ
સુધારી આપુ ? "

અંધ માણસે આ માટે
અનુમતિ આપતા જ પેલા સજ્જને બોર્ડનું
લખાણ બદલાવીને એ બોર્ડ ફરીથી એ
જગ્યા પર મુકી દીધુ અને થોડી રકમ
વાસણમાં મુકીને જતા રહ્યા.
પોતે લખેલા લખાણની કેવી અસર છે એ
જોવા માટે થોડા સમય
પછી પેલા સજ્જન
પાછા આવ્યા. સવારથી જે
વાસણમાં માત્ર થોડી રકમ
ભેગી થયેલી એ વાસણ આખે આખુ ભરાઇ
ગયુ હતુ. અંધ માણસ પણ બોર્ડ બદલાવનાર
સજ્જનના પગનો અવાજ ઓળખી ગયો.

એમણે પેલા સજ્જનને પુછ્યુ , " તમે એવું તે
શું લખાણ લખ્યુ કે લોકો આટલી બધી મદદ
કરવા લાગ્યા ? "

બોર્ડ બદલનાર સજ્જને કહ્યુ , " ભાઇ , મેં
તો જે સત્ય હતુ તે જ કહ્યુ છે. બોર્ડમાં તે
જે
લખેલુ હતુ મેં પણ એ જ લખેલુ હતુ બસ
જરા લખવાની રીત બદલી હતી. મેં
તારા લખાણને છેકીને ત્યાં નવુ લખાણ
લખ્યુ ' આજે કેટલો સરસ દિવસ છે પણ હું
આપની જેમ એ જોઇ શકતો નથી.'
તારા અને
મારા લખાણની અસરો બદલાઇ ગઇ "
મિત્રો , વાત એક જ હોય પણ
જો કહેવાની રીત બદલાઇ
તો એનો અર્થ
પણ બદલાઇ જાય અને અસર પણ બદલાઇ
જાય !

શિવખેરા કહે છે , " વિજેતાઓ કોઇ
જુદુ કામ નથી કરતા, એ કામને જુદી રીતે
કરે છે.

♣ " સૌજન્ય : શૈલેશ સગપરીયા ♣

आदमी बने

एक नेताजी अपने घर के दरवाजे पर खड़े थे ,
तभी एक प्यासा आदमी आया और
बोला -: "भाई साहब ! प्यासा हूँ...
पानी पिला देंगे...??"
नेताजी ने कहा -: "अभी घर में
आदमी नहीं हैं ...!!!"
.
यह कहकर नेताजी मोबाइल पर बात करने
लगे ,
जब वह मोबाइल पर बात कर चुके तब उस
आदमी ने फिर कहा -: "भाई साहब
पानी पिला दीजिए...!!"
.
नेताजी ने कहा -:
"तुमको बोला ना कि घर में कोई
आदमी नही है...!!"
.
वो प्यासा  आदमी बहुत प्यार से
बोला -: "भाई साहब थोड़ी देर के
लिये
आप ही आदमी बन जाइये....!!!

વ્યર્થ સ્પર્ધા

♥ સૌજન્ય - શૈલેષભાઈ સગપરિયા

ક યુવાન પોતાની બાઇક લઇને હાઇવે
પરથી પસાર થઇ રહ્યો હતો.
પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો એ
જઇ રહ્યો હતો. એની નજર થોડી આગળ
ચાલી રહેલી એક કાર પર પડી. કાર
લગભગ
200-300 મીટર દુર હશે અને જરા ધીમે
ધીમે
ચાલી રહી હતી. યુવાનને થયુ કે હું
મારા બાઇકની સ્પીડ વધારીને આ
કારની આગળ નીકળી જાઉ.
વિચાર આવતા જ યુવાને
બાઇકની સ્પીડ
વધારી. કાર તો એની સામાન્ય
સ્પીડથી ચાલી રહી હતી આથી ધીમે
ધીમે કાર અને બાઇક વચ્ચેનું અંતર
ઘટવા લાગ્યુ. બાઇક જેમ જેમ
કારની નજીક પહોંચી રહ્યુ હતું તેમ તેમ
યુવાનના ચહેરા પર કોઇને પાછળ
રાખી દેવાનો આનંદ દેખાતો હતો.
થોડા સમયમાં એ યુવાન
કારની લગોલગ
પહોંચી ગયો. યુવાન અંદરથી ખુબ
હરખાતો હતો કે મેં કારને પાછળ
રાખી દીધી. એણે કારને ઓવરટેક
કરી અને
કારમાં બેઠેલી વ્યક્તિ સામે જોયુ.
કારમાં બેઠેલી વ્યક્તિને તો કોઇ ખ્યાલ
પણ નહોતો કે કોઇ એની સાથે રેસ
લાગાવીને એને ઓવરટેક
કરવાનો પ્રયાસ
કરે છે. એ તો શાંતિથી કાર
ચલાવી રહ્યો હતો.
કારને ઓવરટેક કરીને આગળ
ગયેલા યુવાનને
ખ્યાલ આવ્યો કે મારી આ જીતથી કાર
વાળાને તો કંઇ ફેર
નથી પડ્યો ઉલ્ટાનો હું કારને ઓવરટેક
કરવાની લ્હાયમાં મારે જ્યાંથી વળાંક
લેવાનો હતો તે રસ્તાથી પણ 2
કીમી આગળ આવી ગયો. હવે મારે મારે
મારા ઘરે જવા માટે બે કીમી પાછું
વળવું પડશે.

♣ બોધ :-

મિત્રો , આપણે પણ કદાચ આવુ જ કરીએ
છીએ. સહકર્મચારીઓ , પાડોશીઓ ,
મિત્રો , સગાવહાલાઓ આ
બધાની સાથે
સ્પર્ધા કરીએ છીએ અને આપણે
એના કરતા આગળ છીએ
તથા એના કરતા આપણું વધુ મહત્વ છે એવું
પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ
છીએ.
આપણે એમનાથી આગળ
નીકળવામાં આપણી શક્તિ અને સમય
ખર્ચીએ છીએ અને આગળ
નીકળ્યા પછી ખબર પડે છે કે મારે
જ્યાંથી વળાંક
લેવાનો હતો એવા મારા સંબંધો તો પાછળ
છુટી ગયા છે.

♥ સૌજન્ય - શૈલેષભાઈ સગપરિયા ♥

सफलता का मंत्र

From ,
Everyone is something special ...

एक वार अवश्य पढ़े l

किसी गाँव मे एक साधु
रहा करता था ,वो जब
भी नाचता तो बारिस होती थी .
अतः गाव के लोगों को जब
भी बारिस की जरूरत होती थी, तो वे
लोग साधु के पास जाते और उनसे अनुरोध
करते की वे नाचे , और जब वो नाचने
लगता तो बारिस ज़रूर होती. कुछ
दिनों बाद चार लड़के शहर से गाँव में घूमने
आये, जब उन्हें यह बात मालूम हुई
की किसी साधू के नाचने से बारिस
होती है तो उन्हें यकीन नहीं हुआ.
शहरी पढाई लिखाई के घमंड में उन्होंने
गाँव वालों को चुनौती दे दी कि हम
भी नाचेंगे तो बारिस होगी और अगर
हमारे नाचने से नहीं हुई तो उस साधु के
नाचने से भी नहीं होगी.

फिर क्या था अगले दिन सुबह-सुबह
ही गाँव वाले उन लड़कों को लेकर साधु
की कुटिया पर पहुंचे. साधु
को सारी बात बताई गयी , फिर
लड़कों ने नाचना शुरू किया , आधे घंटे
बाद पहला लड़का थक कर बैठ गया पर
बादल नहीं दिखे , कुछ देर में दूसरे ने
भी यही किया और एक घंटा बीतते-
बीतते बाकी दोनों लड़के भी थक कर बैठ
गए, पर बारिश नहीं हुई.

अब साधु की बारी थी , उसने
नाचना शुरू किया, एक घंटा बीता,
बारिश नहीं हुई, साधु नाचता रहा …
दो घंटे बीते बारिश नहीं हुई….पर साधु
तो रुकने का नाम ही नहीं ले
रहा था ,धीरे-धीरे शाम ढलने
लगी कि तभी बादलों की गड़गडाहत
सुनाई दी और ज़ोरों की बारिश होने
लगी . लड़के दंग रह गए और तुरंत साधु से
क्षमा मांगी और पूछा- ”

बाबा भला ऐसा क्यों हुआ कि हमारे
नाचने से बारिस नहीं हुई और आपके नाचने
से हो गयी ?”  साधु ने उत्तर दिया –

”जब मैं नाचता हूँ
तो दो बातों का ध्यान रखता हूँ ,
पहली बात मैं ये सोचता हूँ कि अगर मैं
नाचूँगा तो बारिस
को होना ही पड़ेगा और दूसरी ये कि मैं
तब तक नाचूँगा जब तक कि बारिस न
हो जाये .”

दोस्तों, सफलता पाने वालों में
यही गुण विद्यमान होता है . वो जिस
चीज को करते हैं उसमे उन्हें सफल होने
का पूरा यकीन होता है और वे तब तक
उस चीज को करते हैं जब तक कि उसमे
सफल ना हो जाएं. इसलिए यदि हमें
सफलता हांसिल करनी है तो उस साधु
की तरह ही अपने लक्ष्य को प्राप्त
करना होगा...

आपसी विश्वास

कबीर जी रोज सत्संग किया करते
थे,लोग आते और चले जाते। एक
आदमी सत्संग खत्म हो गया फिर
भी बैठा रहा। कबीर जी बोले
क्या बात है वो इन्सान बोला मैं
तो काफी दूर से आया हूँ मुझे आपसे कुछ
पूछना है। क्या पूछना है? कबीर बोले।
वो कहने लगा मैं गृहस्थी हूँ मेरा घर में
झगड़ा होता रहता है। उसके बारे में
जानना चाहता हूँ की झगड़ा कैसे दूर
हो तो कबीर जी चुप रहे थोड़ी देर में
कबीर जी ने अपनी पत्नी से
कहा लालटेन जला के लाओ। कबीर
की पत्नी लालटेन जला कर ले आई। कबीर
जी के पास रख
दी वो आदमी भी वही बैठा था सोच
रहा था इतनी दोपहर है और लालटेन
माँगा ली। खैर! मुझे इससे क्या।
फिर कबीर जी बोले कुछ मीठा दे
जाना। तों उनकी स्त्री नमकीन देकर
चली गयी। उस आदमी ने फिर सोचा यह
तो शायद पागलो का घर है मीठे के बदले
नमकीन, दिन में लालटेन,
वो आदमी बोला कबीर जी मैं चलता हूँ।
मन में सोचने लगा कहाँ फँस गया।
कबीर जी समझ गए
बोले आपको आपके झगड़े का हल
मिला की नहीं।
वो बोला क्या मिला? कुछ नहीं।
कबीर जी ने कहा जैसे मैंने लालटेन मंगवाई
घर वाली कह सकती थी की तुम
क्या सठीया गए हो इतनी दोपहर में
क्या करोगे।
उसने सोचा होगा किसी काम के लिये
लालटेन मंगवाई होगी ।
मीठा मंगवाया तों नमकीन देकर
चली गयी, हो सकता है घर में न हो पर में
भी चुप रहा। इसमे तकरार क्या?
तुम भी समझो,तकरार करना छोड़ो।
एक-दुसरे की बात को समझो ।
आपसी विश्वास बनाओ।
वो आदमी हैरान था यह सब इन्होंने मेरे
लिये किया। उसको समझ आने
लगी गृहस्थी हो या दोस्ती में तालमेल
आपसी विश्वास बहुत जरुरी है।
अगर उनकी बीवी आती ही नहीं तब
भी शायद कबीर जी तकरार नही करते
चूँकि वो तो संत है बाद में भले ही बात
करते क्या हुआ आई क्यों नहीं ?
हां अगर वो कुटिल
होती तो वो भी यही जवाब
देती जो में बहुतों से सुनता आ रहा हूँ l
तुम नहीं समझोगे ।

• मोरल:-

किसी से वैर व तकरार न रखो.....
आवश्यक होने पर एक दूसरे की सहमति में
इज़हार करो ।

બોધકથા - પરમ શાંતિ

Via.mspatel09.in

આજની બોધકથા . . . . . .

મેક્શીકોના એક
નાના ગામમાં દરિયા કાંઠે એક
માછીમારની બોટ
નાંગરેલી પડી હતી.
એટલામાં એક અમેરિકન મુસાફર આ
માછીમાર પાસે આવી એણે પકડેલ
માછલીઓની સારી જાત માટે એને
શાબાશી આપતાં પૂછવા લાગ્યો :

“ આ માછલીઓ પકડવામાં એને
કેટલો સમય લાગ્યો હતો ?

માછીમાર કહે “ બહું નહીં “

મુસાફરે કહ્યું :” તમે લોકો થોડો વધુ
સમય બોટમાં રહીને વધારે માછલીઓ
કેમ પકડતા નથી ?”
માછીમારે આ મુસાફરને સમજાવ્યું :

અમે લોકો હાલ જે
થોડી ઘણી માછલીઓ પકડીએ છીએ
એથી ખુશ છીએ કેમ કે
એનાથી એમની અને
એમના કુટુંબની બધી જીવન
જરૂરીઆતો પૂરી થઇ જાય છે . “

મુસાફર કહે : “તો પછી તમે
લોકો તમારા બાકીના સમયમાં શું
કરો છો ?”

માછીમાર કહે :” અમે રાતે
માંડા સુધી સુઈએ છીએ,થોડો સમય
માછલીઓ પકડીએ છીએ ,
અમારાં સંતાનો સાથે રમીએ છીએ
અને અમારી પત્નીઓ સાથે
બપોરની ઉંઘ ખેંચી કાઢીએ
છીએ ,સાંજે
ગામમાં અમારા મિત્રોને મળીએ
છીએ ,એમની સાથે
શરાબના થોડા ઘુંટ ગટગટાવીએ
છીએ અને ગીતાર વગાડીને
થોડાં ગીતો ગાઈએ છીએ .આમ
અમારા દિવસો સારી રીતે પસાર
થઇ જાય છે ,અમે અમારી જિંદગીને
પુરેપુરી રીતે માણીએ છીએ .”

આ પરદેશી મુસાફિરે એને આગળ
બોલતાં અટકાવીને કહ્યું :
” જુઓ , મેં
વિશ્વમાં જાણીતી હાર્વર્ડ
યુનિવર્સીટીમાંથી એમ.બી.એ.
ની ડીગ્રી પાસ કરેલી છે એટલે હું
તમને મદદ કરી શકું એમ છું .મારી તમને
સલાહ છે કે તમારે થોડો વધારે સમય
બોટમાં રહીને માછલીઓ પકડવાનું
શરુ કરવું જોઈએ .આના લીધે તમે વધારે
માછલીઓ પકડી શકશો અને
એથી તમારી જે આવક વધશે
એમાંથી આના કરતાં મોટી બોટ
ખરીદી શકશો .”

માછીમારે પૂછ્યું : ” સાહેબ, એ
પછી શું ?”

મુસાફર કહે :” મોટી બોટથી વધારે
માછલીઓ પકડવાથી તમારી આવક
વધતાં તમે એક બીજી નવી બોટ
ખરીદી શકશો . એ
પછી બીજી ,ત્રીજી એમ
તમારી પાસે
બોટનો મોટો કાફલો થશે .તમે
પછી દલાલોને માછલીઓ
વેચો છો એના બદલે પ્રોસેસિંગ
હાઉસો સાથે સીધા વાતચીત કરીને
સારો ભાવ મેળવી શકશો અને આ
રીતે
ભવિષ્યમાં તમારી મોટી કમાણીમાંથી કદાચ
તમારી આગવી પ્રોસેસિંગ ફેક્ટરી પણ
ઉભી કરી શકશો . ત્યારબાદ, તમારે
આ તમારા નાના ગામમાં રહેવું
નહી પડે અને તમે મેક્શીકો શહેર ,
લોસેન્જેલ્સ કે ન્યુયોર્કમાં રહીને
ત્યાંથી તમારા ધંધાનો વહીવટ
કરી શકશો .”

માછીમાર કહે :” સાહેબ , આ બધું
કરતાં કેટલો સમય લાગે ? “

મુસાફર :” વીસ વર્ષ કે કદાચ પચ્ચીસ
વર્ષ “

માછીમાર કહે :” સાહેબ, ત્યાર
પછી શું કરવાનું ?”

મુસાફર હસતાં હસતાં કહે :
” મારા મિત્ર , ત્યાર પછીની જે
વાત છે એ બહું જ મજાની છે .
તમારા ધંધાનો વિસ્તાર ખરેખર
મોટો થયો હોય ત્યારે તમારે
શેરો ખરીદવાના અને વેચવાના અને
એ રીતે
લાખ્ખો ડોલરની કમાણી કરી લેવાની .”

માછીમાર કહે :” લાખ્ખો ડોલર ?
ખરેખર ? અને લાખ્ખો ડોલર
બનાવ્યા પછી શું ? “

મુસાફર કહે :” ત્યાર પછી તમારે
તમારા ધંધામાંથી નિવૃત્તિ લઇ
લેવાની ,
“દરિયા કિનારે એક
નાના ગામમાં મકાન કરી રહેવાનું,
માંડે સુધી સુઈ
રહેવાનું ,તમારા બાળકો સાથે
રમવાનું, નિરાંતે માછલીઓ
પકડવાની, પત્નીની સાથે બપોરે
ઊંઘવાનું અને રોજ સાંજે મિત્રો સાથે
ડ્રીન્કસ લેવાનું અને આ રીતે
આનંદથી દિવસ પસાર કરવાનો .”

આ સાંભળીને મેક્શીક્ન માછીમાર
હસી પડ્યો અને આ મુસાફરને
કહેવા લાગયો :
“તમને બહું માન સાથે મારે કહેવું જોઈએ
કે આ બધું તમે જે કહ્યું એ બધું તો અમે
બધા માછીમારો હાલ કરી જ
રહયા છીએ . તો એ મેળવવા પાછળ
અમારે
અમારી જિંદગીનાં કીમતી ૨૫ વર્ષ
બગાડવાનો કોઈ અર્થ ખરો ?” .

તમે કંઇ જ્ઞાતિના છો ?

♥• એક જ દે ચિનગારી - શશિન્ •♥

જેમના થકી દેશ આજે પણ ઊજળો છે, જેમણે
પોતાના જીવનમાં ઉચ્ચ
આદર્શો જીવી બતાવ્યા,
જેમની નૈતિકતાને ધન, સત્તા, અહંકાર કે
ઉચ્ચપદ દૂષિત કરી શક્યું નહીં,
એવા નેતૃત્વના મહાન આદર્શો આજે
ભસ્મીભૂત થતા જોઈને એ દિવંગત
નેતાઓનો આત્મા પણ જ્યાં હશે
ત્યાં ચોધાર આંસુએ રડતો હશે!
અહીં એવા પાવનકારી પ્રસંગોની સ્મરણગંગાના કિનારે
જરા થોભીએ.

(1) પ્રસંગ ડૉક્ટર જાકિર
હુસેનના ઉપરાષ્ટ્રપતિપદ સાથે
જોડાએલો છે. ભારતના ઉપરાષ્ટ્રપતિપદે
વિરાજિત હોવાને કારણે
જાતજાતના લોકો તેમને પોતાનાં અંગત
કામોમાં મદદરૃપ થવા મળવા આવતા,
તો ક્યારેક પત્ર પાઠવી મદદ માગતા.
ડૉ. જાકિરહુસેનને ટપાલમાં એક પત્ર
મળ્યો. પત્ર એમના કોઈ સંબંધીનો હતો,
જેમાં પોતે મુસલમાન છે અને
જાકિરહુસેનજી પણ
પોતાના જ્ઞાાતિબંધુ છે, એટલે અમુક
કાર્ય કરી આપવાની પત્ર લખનારે ખાસ
વિનંતી કરી હતી. પત્રમાં વારંવાર એ
સંબંધીએ પોતે મુસ્લિમ જ્ઞાાતિબંધુ
હોવાની વાત પર ભાર મૂક્યો હતો.
પત્ર વાંચ્યા બાદ ડૉ. જાકિર હુસેનજીનું
મન ખૂબ જ ખિન્ન થઈ ગયું. એમણે
પોતાના અંગત મદદનીશને કહ્યું કે આ પત્ર
લખનારને મારે જણાવવું જોઈએ કે હું હવે
મુસલમાન નથી રહ્યો, પણ માત્ર
ભારતીય છું. હું ઉપરાષ્ટ્રપતિપદ પર
દેશની સેવા માટે પસંદ થયો છું, નહીં કે
ભાણીઆ-ભત્રીજાઓને પોષવા માટે.
જો પત્ર લખનાર સજ્જનને
પોતાની યોગ્યતામાં શ્રદ્ધા હોય
તો જ્ઞાાતિવાદનું ઓઠું લઈ
મારી મદદની શી જરૃર?''
બિનપક્ષપાતી નેતૃત્વનો આ છે મહાન
આદર્શ.

(2) બીજો પ્રસંગ સાદગીની સાકાર
પ્રતિમા સમા દિવંગત પ્રધાનમંત્રી લાલ
બહાદુર શાસ્ત્રીજીના જીવન સાથે
સંકળાએલો છે. પ્રસંગ તે સમયનો છે, જ્યારે
શાસ્ત્રીજી ભારતના પ્રધાનમંત્રી તરીકે
જવાબદારી અદા કરી રહ્યા હતા.
એક વાર શાસ્ત્રીજી કાપડની કોઈ
મિલની મુલાકાતે ગયા. તેમના સ્વાગત
માટે મિલનો માલિક હાજર હતો.
સરકારી ઉચ્ચ અધિકારીઓ અને વિશિષ્ટ
મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
મિલ જોયા બાદ શાસ્ત્રીજીએ ગોડાઉન
અને રિટેલ શોપ જોવાની ઈચ્છા વ્યક્ત
કરી. ત્યાં પહોંચ્યા બાદ સેલ્સમેનને
સાડીઓ બતાવવાની વિનંતી કરી.
મિલમાલિકની સૂચનાથી એકએકથી ચઢિયાતી મોંઘી સાડીઓનો શાસ્ત્રીજી સમક્ષ
ખડકલો કરી દેવામાં આવ્યો.
શાસ્ત્રીજીએ સાડીઓ જોઈને
કહ્યું ઃ ''સાડીઓ તો ખરેખર સુંદર છે. કિંમત
જણાવશો?''
''જી, આ સાડી આઠસો રૃપીયાની છે અને
આ બીજી સાડી એક હજારની'' -
મિલમાલિકે કહેવા ખાતર કહ્યું.
''આ સાડીઓ તો ખાસ્સી મોંઘી છે, મને
સસ્તી કિંમતની સાડીઓ બતાવો'' -
શાસ્ત્રીજીએ નમ્રતાપૂર્વક કહ્યું. આ
ઘટના વર્ષ ૧૯૬૫ની છે જ્યારે એક
હજારની કિંમત દસ હજાર
જેટલી ગણાતી હતી.
''જુઓ, આ સાડી પાંચસોની છે અને આ
ચારસો રૃપીઆની'' - મિલ માલિકે
સાડીઓનો બીજો લૉટ દેખાડયો.
''અરે ભાઈ, આ પણ કીંમતી કહેવાય.
મારા જેવા ગરીબ માણસને લાયક
સસ્તી કીંમતની સાડીઓ દેખાડો, જેથી હું
ખરીદી શકું!'' શાસ્ત્રીજીએ જણાવ્યું.
''અરે જનાબ! આપ
ભારતના પ્રધાનમંત્રી છો, પછી ગરીબ
કેવી રીતે? અમે તો આપને ભેટ આપવા માટે
આ સાડીઓ દેખાડી રહ્યા હતા.'' - મિલ
માલિકે કહ્યું.
'ના! ભાઈ! ના, હું એક પણ સાડી ભેટ
નહીં લઉં.'- શાસ્ત્રીજીએ કહ્યું.
'સાહેબ, શું અમને એ અધિકાર નથી કે અમે
અમારા વડાપ્રધાનને ભેટ આપીએ?'
મિલમાલિકે હકપૂર્વક કહ્યું.
''આપની એ વાત સાચી છે કે હું
વડાપ્રધાન છું, પરંતુ એનો અર્થ
એવો તો નથી જ કે જે વસ્તુ હું
ખરીદી ના શકું, તે તમારી કૃપાદ્રષ્ટિ રૃપે
ભેટ લઈને મારી પત્નીને તમે મફત
આપેલી સાડીઓ પહેરાવું. હું
પ્રધાનમંત્રી તો ખરો, પણ મૂળે તો ગરીબ.
તમે મને સસ્તી કીમતની એવી સાડીઓ
દેખાડો, જે ખરીદવાનું મને પોસાય. હું
મારી આર્થિક હૈસિયત મુજબની સાડીઓ
ખરીદવા ઈચ્છું છું.'' - શાસ્ત્રીજીએ
શાન્તિપૂર્વક કહ્યું...
મિલમાલિકે સાડીઓ ભેટ
આપવાની ખાસ્સી કોશિશ કરી પણ
શાસ્ત્રીજી એકના બે ન થયા તે ન જ
થયા.
શાસ્ત્રીજીએ પોતાના ખિસ્સાને
પોસાય તેવી સસ્તી કીંમતની સાડીઓ
ખરીદી અને તેનું બિલ પણ તરત જ
ચૂકવી દીધું!
આવા મહાન નેતાઓના ત્યાગ અને
તપસ્યાને આજે પણ ત્રિરંગો સસન્માન
સલામ કરી રહ્યો છે.

(3) ત્રીજો પ્રસંગ
મહાત્મા ગાંધીજીના જીવન સાથે
સંકળાયેલો છે.
આઝાદી પૂર્વેના ઘણા વર્ષો પૂર્વેની વાત
છે. પ્રચાર માધ્યમોની બોલબાલાને
અભાવે સામાન્ય માણસો ગાંધીજીને
બરાબર ઓળખતા નહોતા.
એકવાર ગાંધીજી સ્વાતંત્ર્ય
સંગ્રામના કામકાજ સંદર્ભે રેલવે
દ્વારા મધ્યપ્રદેશમાં ભોપાલ જઈ
રહ્યા હતા. પોતાના સિદ્ધાંત મુજબ તેઓ
તૃતીય વર્ગની ટિકિટ
દ્વારા મુસાફરી કરતા હતા. તેમની સાથે
કાર્યકરો પણ હતા.
ડબ્બામાં ભારે ભીડ હતી. ગાંધીજી અને
તેમના સાથીઓ માંડમાંડ
ડબ્બામાં પ્રવેશી શક્યા.
ગાંધીજીના સાથીઓ આરામદાયક
જગાએ તેમને બેસાડવા માટે
તેમનો પરિચય આપવા માગતા હતા, પરંતુ
ગાંધીજીએ તેમ કરવાની મનાઈ ફરમાવી.
થોડી વાર પછી હરવા-
ફરવાની અનુકૂળતા થતાં ગાંધીજી એક
મહાશય પાસે પહોંચ્યા, જેઓ આખું પાટિયું
રોકીને સૂતેલા હતા.
ગાંધીજીએ તેમને કહ્યું ઃ ''ભાઈ, થોડીક
જગા અમને પણ બેસવા માટે આપશો?''
પેલા ભાઈ પાટિયા પર બેઠા થઈ
ગાંધીજી તરફ ઘૂરકીઆં કરતાં બોલ્યા ''કઈ
નાતના છો? ઠાકોર છો?''
ગાંધીજીએ એ મહાશય તરફ નજર
કરી હસતાં-હસતાં કહ્યું ઃ ''હું
તો બધી જ્ઞાાતિઓનો છું. બોલો, તમને
કઈ જ્ઞાાતિ ખપે?''
''શું કહ્યું? જાતિની ચોખવટ
કરશો તો બેસવાની જગા મળશે
નહીં તો આખી રાત
ઉભા રહેવાનો વારો આવશે!'' -
પેલા મહાશયે ઘમંડી શબ્દોમાં કહ્યું.
ગાંધીજીએ કહ્યું ઃ 'હું મજાક
નથી કરતો ભઈલા. તમે મારી જ્ઞાાતિ-
જાતિ વિશે
પૂછો છો તો સાંભળો. ઃ સવારે હું
શૌચાલયની સફાઈ કરું છું, ત્યારે
હરિજનબંધુ હોઉં છું. જ્યારે હું મારું ધોતિયું
અને ચાદર જાતે ધોતો હોઉં છું, ત્યારે
ધોબી હોઉં છું. સ્નાન કરી પૂજા-
પાઠમાં પરોવાઉં, ત્યારે બ્રાહ્મણ
બની જાઉં છું. જાતે સૂતર કાંતીને
ખાદીની મારી ચાદર તૈયાર કરું છું, ત્યારે
હું વણકર હોઉં છું.
આખા દિવસના ખર્ચનો રાત્રે હિસાબ
કરવા બેસું છું, ત્યારે વાણીઓ બની જાઉં
છું. આત્મરક્ષા માટે હાથમાં લાકડી રાખું
છું ત્યારે ક્ષત્રિય કહેવાઉં છું. આ
બધી જાતિઓની સાથે-સાથે હું એક
ઈન્સાન છું, માણસ છું. હવે આપ જ કહો કે હું
મારો પરિચય કઈ જ્ઞાાતિને આધારે
આપુ?
એ દરમ્યાન પેલો માણસ ગાંધીજીને
ઓળખી ગયો હતો. એણે
ગાંધીજીની માફી માગી અને
ગાંધીજી તથા તેમના સાથીઓને
બેસવાની જગા કરી આપી.
આજે જ્યારે જ્ઞાાતિવાદ ભયાનક રીતે
વકરી રહ્યો છે અને તકવાદી નેતાઓ
તેનો ભરપૂર લાભ મત અંકે કરવા માટે લઈ
રહ્યા છે, ત્યારે ગાંધીજીએ કરેલી ચોખવટ
કેટલી બધી મહત્વની છે!

(સ્રોત - મહાપુરૃષો કે પ્રેરક-અસિત
સિંહા)