♠ स्वाभिमान ♠

बहुत समय पहले की बात है, किसी गाँव में एक किसान रहता था। वह रोज सुबह उठकर दूर झरने से स्वच्छ पानी लेने जाया करता था। इस काम के लिए वह अपने साथ दो बड़े घड़े ले जाता था, जिन्हें वो डंडे में बाँध कर अपने कंधे पर दोनों ओर लटका लेता था।

उनमे से एक घड़ा कहीं से फूटा हुआ था और दूसरा एक दम सही था। इस वजह से रोज घर पहुंचते -पहुंचते किसान के पास डेढ़ घड़ा पानी ही बच पाता था। ऐसा दो सालों से चल रहा था।

सही घड़े को इस बात का घमंड था कि वो पूरा का पूरा पानी घर पहुंचता है और उसके अन्दर कोई कमी नहीं है, वहीँ दूसरी तरफ फूटा घड़ा इस बात से शर्मिंदा रहता था कि वो आधा पानी ही घर तक पंहुचा पाता है और किसान की मेहनत बेकार चली जाती है। फूटा घड़ा ये सब सोच कर बहुत परेशान रहने लगा और एक दिन उससे रहा नहीं गया, उसने किसान से कहा, “ मैं खुद पर शर्मिंदा हूँ और आपसे क्षमा मांगना चाहता हूँ ?”

क्यों- किसान ने पूछा, “तुम किस बात से शर्मिंदा हो ?”
“शायद आप नहीं जानते पर मैं एक जगह से फूटा हुआ हूँ , और पिछले दो सालों से मुझे जितना पानी घर पहुँचाना चाहिए था बस उसका आधा ही पहुंचा पाया हूँ , मेरे अन्दर ये बहुत बड़ी कमी है, और इस वजह से आपकी मेहनत बेकार होती रही है। फूटे घड़े ने दुखी होते हुए कहा।

किसान को घड़े की बात सुनकर थोडा दुःख हुआ और वह बोला , “ कोई बात नहीं , मैं चाहता हूँ कि आज लौटते वक़्त तुम रास्ते में पड़ने वाले सुन्दर फूलों को देखो।”

घड़े ने वैसा ही किया, वह रास्ते भर सुन्दर फूलों को देखता आया , ऐसा करने से उसकी उदासी कुछ दूर हुई पर घर पहुँचते – पहुँचते फिर उसके अन्दर से आधा पानी गिर चुका था, वो मायूस हो गया और किसान से क्षमा मांगने लगा।

किसान बोला, "शायद तुमने ध्यान नहीं दिया पूरे रास्ते में जितने भी फूल थे वो बस तुम्हारी तरफ ही थे , सही घड़े की तरफ एक भी फूल नहीं था। ऐसा इसलिए क्योंकि मैं हमेशा से तुम्हारे अन्दर की कमी को जानता था , और मैंने उसका लाभ उठाया. मैंने तुम्हारे तरफ वाले रास्ते पर रंग -बिरंगे फूलों के बीज बो दिए थे , तुम रोज़ थोडा-थोडा कर के उन्हें सींचते रहे और पूरे रास्ते को इतना खूबसूरत बना दिया। आज तुम्हारी वजह से ही मैं इन फूलों को भगवान को अर्पित कर पाता हूँ और अपना घर सुन्दर बना पाता हूँ। तुम्ही सोचो अगर तुम जैसे हो वैसे नहीं होते तो भला क्या मैं ये सब कुछ कर पाता ?”

तो दोस्तो, कभी भी अपनी कमी का पछतावा ना करे l हम सब मे कोई ना कोई कमी और कौशल्य है ही l उसको सही दिशा दे और मनुष्य जन्म को सार्थक बनाये एवं अपना स्वाभिमान जगाये l

♠ अहंकार का परिणाम ♠

एक बार एक किसान की फसल चौपट हो गई। हारकर वह मेहनत-मजदूरी की तलाश में शहर चला गया। शहर से कुछ कमाई करने के बाद जब वह गांव लौट रहा था तो उसे रास्ते में एक ऊंटनी और उसका छोटा बच्चा नजर आया। किसान उन्हें अपने घर ले आया।

कुछ दिन बाद एक कलाकार ग्रामीण जीवन के चित्रण हेतु उसी गांव में आया। पेंटिंग के ब्रश बनाने के लिए वह किसान के घर आकर ऊंट के बच्चे की दुम के बाल ले जाता। इधर ऊंटनी खूब दूध देने लगी तो किसान उसका दूध बेचने लगा।

एक दिन कलाकार गांव लौटा और किसान को काफी सारे पैसे दे गया क्योंकि उसके चित्र अच्छी कीमतों पर बिके थे। किसान ने एक सुंदर-सी घंटी लाकर ऊंट के बच्चे के गले में पहना दी। अब उसने कुछ और ऊंट पाल लिए। किसान इन ऊंटों को चरने के लिए दिन में छोड़ देता और वे शाम तक लौट आते। ऊंट का बच्चा कुछ बड़ा हुआ तो वह भी चरने जाने लगा। लेकिन गले में बंधी घंटी की वजह से वह खुद को दूसरों से विशिष्ट मानने लगा। अहंकार वश वह खुद को खास समझता और ऊंटों की टोली से प्राय: दूर-दूर ही चलता। कोई साथ चलने को कहता तो उसकी ओर ध्यान नहीं देता। वह मुंह फेरकर चल देता। उधर वन का एक शेर ऊंटों की टोली को आते-जाते देखता रहता था। वह ऊंटों के झुंड पर तो आक्रमण नहीं कर सकता था। लेकिन जब उसने घंटीधारी ऊंट को अकेले चरते हुए देखा तो वो खुश हो गया।

एक दिन जब ऊंटों का दल डेरे की तरफ लौट रहा था। तो घात लगाए बैठा शेर उस घंटीधारी ऊंट को जंगल में खींच ले गया। इस तरह उस घंटीधारी ऊंट को अपने अहंकार की वजह से जान से हाथ धोना पड़ा।

♥ शिख  ♥

जो स्वयं को श्रेष्ठ और दूसरों को हीन समझता है। उसका अहंकार शीघ्र ही उसे ले डूबता है। हम सबमे तरह तरह के कौशल्य है उसका हमे गर्व होना चाहिए लेकिन अहंकार नहि l

♠ કરકસર ♠

પંડિત શ્રી મદનમોહન માલવિયાએ હિંદુ વિશ્વવિદ્યાલની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. એ માટે ઠેરઠેર ફાળો એકત્ર કરવા ફરતા. આ રીતે કોલકતાના એક ધનાઢ્ય શેઠના આંગણે પહોંચ્યા. આંગણામાં શેઠનો નાનો બાળક દિવાસળીની પેટી સાથે રમતો હતો. છોકરાએ એક સળી સળગાવી. ઠપકો આપતા શેઠ તેને બોલ્યા, 'કેમ દિવાસળી વગર કારણે બરબાદ કરી ?'

માલવિયાજીને લાગ્યું કે આપણે ખોટા ઠેકાણે આવી ગયા છીએ. આવો કંજૂસ માણસ શું દાન આપવાનો હતો !

મદનમોહનજી પાછા ફરવા લાગ્યા ત્યાં શેઠની નજર પડી એટલે શેઠ બોલ્યા, 'અરે ભાઈ ! પધારો, આંગણે આવીને કેમ પાછા ફરો છો ?' મદનમોહન પાછા ફર્યા અને કહ્યું, 'હિંદુ વિશ્વવિદ્યાલય માટે ફાળો લેવા આવેલો !!'

'મારા તરફથી પચાસ હજાર રૂપિયા સ્વીકારો.' - ચેક ફાડીને માલવિયાજીના હાથમાં મૂકતાં શેઠે કહ્યું, 'માલવિયાજી વિચારવા લાગ્યા કે આ શેઠનું કયું સ્વરૃપ સાચું ? દિવાસળીની એક સળી માટે વહાલા દીકરાને ઠપકો આપનાર કરકસરિયા કંજૂસનું કે આવડી મોટી રકમનું દાન આપનાર દાનવીરનું ?'

માલવિયાજીની મૂંઝવણ શેઠ પામી ગયા. એમણે સમજાવ્યું કે ઉદારતા સમય આવ્યે કરવાની હોય છે. સંયમ, કરકસર, મિતવ્યતિતા એ ગુણો માનવીની શોભા વધારે છે. સારા ઠેકાણે લાખો ખર્ચાય, પણ ખોટી એક કોડી પણ ન ખર્ચાય.

- મિતેશભાઇ શાહ

''  સૌજન્ય  ''

- ગુજરાત સમાચાર

♠ સમજદાર માટે સ્મશાન પણ સાધના ભૂમિ બની શકે છે. ♠

સ્પાર્ક - વત્સલ વસાણી

- ગુજરાત સમાચાર ( રવિપૂર્તિ ) 

 

જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યાં સુધી પીડા અને વેદના વ્યક્તિનો પીછો છોડતી નથી,જગત એક મમતાનો ખેલ છે

બુદ્ધની પાસે કોઈ સત્યની શોધ માટે આવે તો એને એક અનેરી સાધના પદ્ધતિમાંથી પસાર થવું પડતું. પહેલા ત્રણ મહિના માટે બુદ્ધ એને સ્મશાનમાં મોકલી દેતા. આખો દિવસ અને રાત ત્યાં જ રહેવાનું અને જે કાંઈ બને તે જોયા કરવાનું.

લોકો સાધના માટે મંદિરમાં જાય, કોઈ તીર્થભૂમિ કે આશ્રમમાં જઈને રહે એ તો સમજી શકાય એવી વાત છે પણ સ્મશાનમાં જઈને રહેવું અને એને જ સાધના ભૂમિ બનાવવી એ એક કપરું કામ છે. વર્ષો સુધી આશ્રમમાં રહેવાથી જે નથી મળતું તે માત્ર ત્રણ જ મહિના સ્મશાનમાં રહેવાથી મળે છે. જિંદગીભર તમે મંદિર, મસ્જિદ, ચર્ચ કે દેરાસરના - પગથિયા ઘસતા રહો તો પણ વૈરાગ્યનો ઉદય નહીં થાય, અને એ જ કામ માત્ર ચોવીસ કલાક માટે સ્મશાનમાં જઈ બળતી ચિતાઓને જોયા કરો તો આપમેળે થઈ જશે.

ચાંડાલ લોકો ચોવીસ કલાક તો શું, જિંદગીભર સ્મશાનમાં જ રહે છે પણ એનું મૃત્યુ એટલે શું ? જીવન કેવું ક્ષણભંગુર છે !... એનો ખ્યાલ જ નથી આવતો. સ્મશાનમાં રહીને પણ એ લોકો વધારે જડ થતા જાય છે. શબ પર ઓઢાડેલી ચાદર લેવામાં, સાડી, ધોતી કે કફન જેવી કઈ વસ્તુ ઉઠાવી લેવામાં જ એને રસ હોય. રોજે રોજ મડદા બાળવા છતાં એમના મનમાં જીવનની ક્ષણભંગુરતાનો કોઈ ખ્યાલ નથી જાગતો.

એકની એક ઘટના, એક વ્યક્તિ માટે જાગરણનું નિમિત્ત બને તો બીજીને સોડ તાણીને સૂઈ રહેવામાં ય મદદ કરી શકે. તમારી સંવેદનશીલતા કેટલી ગહન છે, તમારી પાસે સમજ અને પ્રજ્ઞાા છે કે નહીં તેનો ખ્યાલ જીવનમાં બનતી ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો અને એમાથી શું શીખો છો તેના પરથી આવે છે.

લીઓત્સે એક ઝાડ નીચે વિશ્રામ કરતા હતા... એવામાં ઉપરથી એક પાકું- પીળું પાન ખર્યું. એ જ્યાં સુધી લીલું હતું. ત્યાં સુધી ઝાડની ડાળી સાથે જોડાયેલું હતું. ખેંચો તો પણ એ છૂટું પડવા તૈયાર ન હતું અને જોર કરીને તોડી લો તો એમાંથી ક્ષીર નીકળશે, એ એક પ્રકારનો રક્તપાત છે. જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યાં સુધી પીડા અને વેદના વ્યક્તિનો પીછો નથી છોડતી. પરાણે છોડવું પડે તો, મૂળ સહિત ઝાડને ઉખેડવામાં આવે ત્યારે ભૂમિની જે હાલત થાય, એ જ હાલત સંસાર પ્રત્યે આસક્તિ રાખીને જીવતી વ્યક્તિની, મૃત્યુ વખતે થાય છે..


લાઓત્સે જેવી વ્યક્તિ એક ખરતા પાનને જોઈને જાગી શકે છે. એ ઘટના પરથી જ એમને ગુરુમંત્ર મળી જાય છે. જે લોકો સંસારને છોડીને ભાગે છે તે મહાપરાણે ઝાડ પરથી પાન તોડવાની કોશિષ કરે છે. મનમાં ક્યાંક એનો ઘા અને સંસાર પ્રત્યેની આસક્તિનો ભાવ સલામત રહે છે.

જ્યારે મનમાંથી આસક્તિ છોડીને સંસારની વચ્ચોવચ્ચ રહેવા છતાં, પૂર્ણ વિરક્તિનો અનુભવ થઈ શકે છે. આટલી એક નાનકડી ઘટના પરથી લાઓત્સે જેવી વ્યક્તિને સમજાઈ જાય છે કે છોડવાની ચીજ સંસાર નહિ પણ સંસાર પ્રત્યેની આસક્તિ છે. આસક્તિ છોડો એટલે પાકા (પીળા) પર્ણની જેમ તમે સરળતાથી છૂટા પડી શકો છો. સંસારની કોઈ ચીજ તમને બાંધી શકતી નથી.

લાઓત્સેએ જોયું કે, આ સૂકા પર્ણ પાસેથી પણ જીવનની ગહનત્તમ વાત શીખવા મળી શકે તેમ છે. એની પાસે પોતાની કોઈ ઇચ્છા નથી હવે એને જ્યાં લઈ જાય ત્યાં એ જાય છે ઉડાડે તો હવામાં ઉપર ઉઠે છે અને ક્ષણમાં નીચે પાડે તો પણ એના મનમાં કોઈ વ્યથા કે વેદના નથી એણે સંપૂર્ણપણે પોતાની જાત હવાને સોંપી દીધી છે.

જીવન પણ શું આ રીતે જીવી ન શકાય ? પરમાત્મા જ્યાં લઈ જાય ત્યાં જવું, જે કરાવે તે કરવું, જીવાડે તો જીવવું અને મારે તો મરવું. સંપૂર્ણ સમર્પણ અને સ્વીકૃતિ સાથે જીવવામાં આવે તો મનમાં ક્યાંય કોઈ પીડા કે ફરિયાદની ભાવના બચતી નથી. લાઓત્સેએ બસ, સૂકા પાંદડાની જેમ જીવવાનું શરુ કર્યું અને તથાતા, તાઓ કે ધર્મની પરમ અનુભૂતિ આપમેળે જ એમના જીવનમાં ઉતરી આવી.

બુદ્ધનો સમય જુદો હતો, આજનો સમય જુદો છે પણ સ્મશાનને સાધના ભૂમિ તો આજે પણ બનાવી શકાય તેમ છે. ત્રણ મહિના તો શું માત્ર ત્રણ દિવસ પણ સ્મશાનમાં બેસીને જુઓ તો આસક્તિની સાંકળ ઢીલી પડીને તૂટવા લાગશે. જે સમજે એને માટે જગત એક મમતાનો ખેલ છે. દુઃખનું કારણ કોઈ ઘટના નહી પણ અંદર પડેલી મમતા છે જેની સાથે મમતાનો સંબંધ છે એ વ્યક્તિનું મૃત્યુ જ વ્યક્તિને હચમચાવી શકે છે. મમતાના તાર તૂટવાથી જ દુઃખ થાય છે.

જેને તમે ઓળખતા નથી, જેની સાથે તમારો મમતાનો કોઈ નાતો નથી તેનું મૃત્યુ તમને રડાવી કે હચમચાવી શકે નહીં. મમતા છૂટી જાય તો જગતની એક પણ ઘટના તમને સુખ કે દુઃખની અનુભૂતિ નહીં આપે. તમે નિષ્કંપ રહીને જીવનની ઘટનાને જોઈ શકશો અને સાક્ષીની જેમજ અનાસક્ત ભાવે જીવી શકશો. સાક્ષીને સુખ કે દુઃખ બેમાંથી એક પણ ભાવ સ્પર્શી શકતો નથી. સાક્ષી ભાવની સાધના છેવટે વ્યક્તિને દ્વન્દ્વથી પાર લઈ જાય છે સુખ કે દુઃખ, વિજય કે પરાજય, માન કે અપમાન બેમાંથી કશું જ એમને સ્પર્શતું નથી. આવી વ્યક્તિ જલકમલવત્ બની જાય છે. જળમાં રહેવા છતાં જળનો જરા પણ સ્પર્શ ન થવો એ સૌથી મોટી સિદ્ધિ છે.

સંસારમાં રહેવા છતાં સંસારનો સહેજે ય સ્પર્શ ન થવો એ જીવનની સૌથી મોટી સાધના અને સૌથી મોટી સિદ્ધિ છે.

ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો. પત્ની, બાળકો, બહેન, ભાઈ, સગા- સંબંધી તમારા નિર્જીવ શરીરને જોઈને રડી રહ્યા છે. હવે એમના જીવનમાં કોઈ, આનંદ કોઈ ઉલ્લાસ નહિ આવે એવું ક્ષણભર તમને લાગી શકે છે. તમે જ એમના માટે સુખનું કારણ અને ઉત્સવનું નિમિત્ત હતા એવું થોડા સમય માટે જરૃર જોવા મળશે. તમારી સાથેનો એમનો ઊંડો સંબંધ ક્ષણભર તમને અચંબામાં મૂકી દેશે.

જીવતે જીવ જે તમને જોવા કે અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછીની પળોમાં જોવા અને જાણવા મળશે. બસ, થોડીક સબૂરી અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો પણ તમને જોવા મળશે. આજે જે મીઠાઈ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો સવાલ છે. આજે રંગીન કપડા થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ ફરી તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આ જ ઘરમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે.

અહીં કોઈ વિના કશું અટકતું નથી. કોઈના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી. પત્ની પણ રુટિન જિંદગીમાં ગોઠવાઈ જશે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે, થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદો વધી જશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિ ચિન્હ જેવી લાગે છે જે જતા દિવસે કોઈ ખૂણામાં ચાલી જશે. અથવા જગા રોકી રહી હોય એવું લાગશે. આજે તમારા માટે બધું જ કરવાની લાગણી દેખાઈ રહી છે તેના સ્થાને ક્યારેક બેંક બેલેન્સ, વીમો, સંપત્તિની વહેંચણી અને વસિયતનામાની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવું જ થતું આવ્યું છે અને થતું રહેશે.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલુ ગુમાન ઘટી જશે. પછી જે જવાનું છે તે આજે જ ભલેને થઈ જતું. જે નામ પછી ભૂંસાવાનું છે, જે સંબંધો પછીથી શમી થવાના છે, જે ધન સંપત્તિ પર પછીથી તમારો કોઈ અધિકાર નથી રહેવાનો, જે અહંકારના કારણે આજે માથુ ઉંચુ કરીને જીવવાનું મન થાય છે કાલે તે ચિતામાં લાંબા વાંસથી અંગારા વચ્ચે ધકેલાતું હશે આ વિચાર વ્યક્તિમાં હતાશા અને ઉદાસીનતા લાવે તો એમાં સમજનો અભાવ છે. પણ જો આવી સમજ હળવાશ, નમ્રતા, પ્રેમ અને શેષ જીવનને ઉત્સવભર્યું બનાવે તો જ એની સાર્થકતા...

ક્રાન્તિ બીજ
માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે
સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે,
જરૃરી નથી કે સીધા દેખાતા જ સારા હોય,
કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે.


- બૈજુ જાની

♠ સાચું દાન ♠


છેક નાની વયથી વ્યાપાર ખેડનારો વેપારી હવે વૃદ્ધ બની ગયો હતો. આખી જિંદગી એણે કમાણી કરવા પાછળ ગાળી હતી. દ્રવ્યઉપાર્જન સિવાય એનું બીજું કોઈ લક્ષ્ય નહોતું. હવે બૂઢાપો દેખાવા લાગ્યો ત્યારે એ વિચાર કરવા લાગ્યો કે આજ સુધી સતત સંપત્તિ એકઠી કરી રહ્યો છું, પણ ક્યારેય એનો સરવાળો કરવાનો સમય મળ્યો નથી. લાવ, જરા ગણતરી કરી લઉં. વેપારી પોતાની સંપત્તિની ગણતરી કરવા બેઠો તો ખ્યાલ આવ્યો કે એની પાસે તો કરોડો રૃપિયા એકઠા થયા છે.

એને થયું કે હવે દાન-પુણ્ય કરવાનો અવસર આવી ગયો છે. ગણતરીબાજ વેપારી વિચારવા લાગ્યો કે કોઈ એવી જગાએ દાન કરું, કે જેથી ધનનો સદુપયોગ થાય અને પુણ્યની પ્રાપ્તિ પણ થાય. લાંબા સમય પછી એણે વિચાર્યું કે એક વિરાટ મંદિર બાંધું કે જેથી લોકોને પુણ્ય કરવાનું સ્થાન મળે. વળી એમ પણ વિચાર્યું કે કે કશાય કામધંધા વિનાના લોકોને આર્થિક સહાય આપું. ત્રીજો એવો પણ વિચાર આવ્યો કે કોઈ સદાવ્રત શરૃ કરું કે જેથી ભૂખ્યાને અન્ન મળે.

શુભકાર્યનો પ્રારંભ કરવા માટે શુભમુહૂર્ત કઢાવવા એ વેપારી સંત પાસે ગયો અને સંતને પોતાની મંદિર, બેકારોને સહાય અને સદાવ્રતની યોજનાની વાત કરી.

એની આ યોજનાઓ સાંભળીને સંત નિરાશ થઈ ગયા. વેપારીને તો એમ હતું કે સંત એને શાબાશી આપશે, એને બદલે સંત ગંભીર બનીને ઊંડા વિચારમાં ડૂબી ગયા.

થોડા સમય પછી એમણે વેપારીને કહ્યું, ''ભાઈ, તારી પાસે જેટલી સંપત્તિ છે એટલા તો આ દેશમાં સદાવ્રત પર નભનારા લોકો છે. કશોય કામધંધો ન કરતા કેટલા પ્રમાદીઓને તું સહાય કરીશ ? વળી આ બધા મહેનત કરવાને બદલે મફતનું ખાવા લાગશે અને થોડાક સમયમાં તારી સઘળી સંપત્તિ ખર્ચાઈ જતાં તને કોઈ પુણ્યલાભ પ્રાપ્ત થશે નહીં.''

સંતની વાત સાંભળીને વેપારી દ્વિધામાં પડી ગયો. એણે હાથ જોડીને સંતને કહ્યું, ''મહારાજ, આપ જ કોઈ માર્ગ સૂઝાડો. મારે શું કરવું જોઈએ ?''

સંતે કહ્યું, ''તમારી ભાવનાનું પરિવર્તન કરવું જોઈએ, તો જરૃર તમે તમારું ધ્યેય સિદ્ધ કરી શકશો.''
''એ કઈ રીતે થઈ શકે ?''

સંતે કહ્યું, ''વિરાટ મંદિર, કામ વિનાના માણસોને સહાય કે સદાવ્રતને બદલે વિદ્યાલય, ઉદ્યોગશાળા અને ચિકિત્સાલયોની સ્થાપના કરો. જેથી લોકો સ્વસ્થ બનશે. શિક્ષિત થશે અને ખરેખર ઉદ્યમી બની રહેશે. જો તેઓ ઉદ્યમ કરે તો એમને ભિક્ષાવૃત્તિ કરવાનું, સદાવ્રત પર નભવાનું કે ચોરી કરવાનું મન નહીં થાય. આવી રીતે દયા-દાન કરવાથી લોકો વધુ ઉદ્યમી અને મહેનતું બનશે. એ જ સાચું દાન છે કે જે દાન વ્યક્તિને લાચાર કે યાચક બનાવે નહીં, પરંતુ સ્વાભિમાનથી જીવન જીવતાં શીખવે.''

♠ कर्मयोग ♠


एक लड़का सुबह सुबह दौड़ने को जाया करता था | आते जाते वो एक बूढी महिला को देखता था | वो बूढी महिला तालाब के किनारे छोटे छोटे कछुवों की पीठ को साफ़ किया करती थी | एक दिन उसने इसके पीछे का कारण जानने की सोची |

वो लड़का महिला के पास गया और उनका अभिवादन कर बोला ” नमस्ते आंटी ! मैं आपको हमेशा इन कछुवों की पीठ को साफ़ करते हुए देखता हूँ आप ऐसा किस वजह से करते हो ?”

महिला ने उस मासूम से लड़के को देखा और इस पर लड़के को जवाब दिया ” मैं हर रविवार यहाँ आती हूँ और इन छोटे छोटे कछुवों की पीठ साफ़ करते हुए सुख शांति का अनुभव लेती हूँ |”

क्योंकि इनकी पीठ पर जो कवच होता है उस पर कचरा जमा हो जाने की वजह से इनकी गर्मी पैदा करने की क्षमता कम हो जाती है इसलिए ये कछुवे तैरने में मुश्किल का सामना करते है | कुछ समय बाद तक अगर ऐसा ही रहे तो ये कवच भी कमजोर हो जाते है इसलिए कवच को साफ़ करती हूँ |

यह सुनकर लड़का बड़ा हैरान था | उसने फिर एक जाना पहचाना सा सवाल किया और बोला “बेशक आप बहुत अच्छा काम कर रहे है लेकिन फिर भी आंटी एक बात सोचिये कि इन जैसे कितने कछुवे है जो इनसे भी बुरी हालत में है जबकि आप सभी के लिए ये नहीं कर सकते तो उनका क्या क्योंकि आपके अकेले के बदलने से तो कोई बड़ा बदलाव नहीं आयेगा न |

महिला ने बड़ा ही संक्षिप्त लेकिन असरदार जवाब दिया कि भले ही मेरे इस कर्म से दुनिया में कोई बड़ा बदलाव नहीं आयेगा....

लेकिन इस एक कछुवे की जिन्दगी में बदलाव जरूर आएगा, और अगर कुदरत ये सब देख रही होगी ना तो मेरे जैसे हज़ारों लाखों ऐसे और आएंगे...

जिन्हें मेरी ही तरह किसी की मदद करके शांति का एहसास होगा और उस दिन किसी भी कछुए का कवच "कमज़ोर" नहीं होगा.!!!

दोस्तो, ये कभी मत सोचना कि एक अकेला क्या कर सकता है l सूरज हर सवेरे अकेला ही तो निकलता है l हम कई बार एसा सोचते है कि '' चलो जाने दो ना l मे एक नियम का पालन नहीं करूंगा तो उनमे कौन सा पहाड टूट पडेगा l '' लेकिन आप ये नहि जानते होंगे कि आप नियम का पालन नहीं करेंगे तो आप के पीछे कई लोग होंगे जो उस नियम का पालन नहीं करेंगे l

इतिहास गवाह है कि कई बार किसी एक की गलती या किसी एक की जान बूझकर की गई भूल का खामियाजा कई लोगो को भुगतना पडा हो l

आखिरमे एक पंक्ति आप सब के लिये....

कर्म करो तो फल मिलता है ,
आज नहीं तो कल मिलता है।
जितना गहरा अधिक हो कुँआ,
उतना मीठा जल मिलता है ।
जीवन के हर कठिन प्रश्न का ,
जीवन से ही हल मिलता है।

♠ સંબંધોની શ્રીમંતાઇ ♠


આજે આપણે એક સાચી બનેલી ઘટનાની વાત કરીએ કે જે જાપાનમાં બનેલ એક સાચી કહાણી છે. ત્યાં ઘરનું સમારકામ ચાલી રહ્યું હતું અને એ વખતે એક દીવાલને તોડવામાં આવી. જાપાનના ઘરોમાં લાકડાની દીવાલો વચ્ચે પોલાણ હોય છે. જેને અંગ્રેજીમાં ર્લ્લનર્નુ જીૅચબી કહેવામાં આવે છે. આ દીવાલ તોડતી વખતે એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની. ત્યાં દીવાલ પર એક ગરોળી ચીટકેલી હતી. કારણ કે તેના પગમાં એક ખીલી ઠોકાઈ ગઈ હતી. ઘરના માલિકને આ જોઈને દયા આવી. બારીકાઈથી જોતાં ઘર માલિકને જણાયું કે આ ખીલી દસ વર્ષ પહેલાં જ્યારે આ ઘર બંધાવ્યું ત્યારની હતી. આ જોઈને તેને ખૂબ નવાઈ લાગી. આ દસ દસ વર્ષ સુધી આ ગરોળી જીવતી શી રીતે રહી શકી? દીવાલના પોલાણમાં આ ગરોળી દસ વર્ષ સુધી જીવતી રહી એ એક માન્યામાં ન આવે અને મનને ચકરાવે ચડાવે તેવી જ વાત હતી. ગરોળી એક ડગલું પણ ભરી શકે તેવી ન હોવા છતાં શી રીતે ટકી શકી?

મકાન માલિકે પોતાનું કામ અટકાવી દીધું. એને આ ગરોળી કઈ રીતે જીવી રહી એ નિરીક્ષણ કરવામાં રસ હતો. ગરોળી શી રીતે ખોરાક મેળવતી હશે? તેણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને જે જોયું અજાયબીમાં ગરકાવ તો થયો જ પરંતુ લાગણીવશ થઈ ગયો. ગરોળી જે ખીલી વાગવાથી ત્યાં જડાઈ ગઈ હતી તેની પાસે બીજી ગરોળી આવી અને તેણે પેલી ગરોળીને ખાવા ખોરાક આપ્યો. આમ દશ વર્ષના લાંબા અને કપરા કાળ દરમ્યાન થાક્યા વિના પોતાના જીવનસાથીની જીવવાની આશા છોડયા વિના તે અવિરત કામ કરતી રહી. કોઈ પણ અપેક્ષા વિના નિઃસ્વાર્થપણે કામ થતું રહ્યું.

એ વિચારો કે ગરોળી જેવું પ્રાણી પણ કેવી બુધ્ધિમત્તા અને લાગણી ધરાવે છે. ગરોળી જેવું પ્રાણી જે કરી શકે છે તે આપણે કેમ ન કરી શકીએ?

બાળમિત્રો, તમારા પ્રિયજનોને કદી તરછોડશો નહી. જ્યારે તેમને તમારી ખરી જરૃર હોય ત્યારે ''મારી પાસે સમય નથી'' એમ કહી તેમની તરફ બેદરકાર બનશો નહીં. તમારી પાસે ભલે સમગ્ર દુનિયાનું સુખ હોય, સમૃધ્ધિ હોય પણ તેમને માટે તો તમે જ તેમની દુનિયા  છો, તમેજ સર્વસ્વ છો. અનેક કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જેમણે તમને ચાહ્યા છે, જેમણે તમને લાગણીથી નવરાવ્યા છે. તેમનું હૃદય ઉપેક્ષાથી ભાંગીને ભુક્કો થઈ જશે. કાંઈ પણ કહેતા પહેલાં યાદ રાખજો કે સંબંધો એક પળમાં ધરાશયી થઈ શકે છે પણ સંબંધોને બંધાતા વર્ષો લાગે છે.

- સૌજન્ય '' ગુજરાત સમાચાર ''

‪‎♠ अपना काम खुद करें l ♠

एक बार एक किसान के गेंहू के खेत में एक चिड़िया ने घोंसला बना रखा था। उस घोंसले में उसने अंडे दिये। कुछ समय बाद अंडो में से बच्चे निकले। चिड़िया दाना चुगने के लिए दूर जंगल में जाती थी और अपने बच्चों के लिये दाना लेकर लौटती थी। इस दौरान उसके बच्चे घोंसले में अकेले रहते थे। जब चिड़िया दाना लेकर लौटकर आती तो बच्चे बहुत खुश होते और उसके द्वारा लाए गए दानों को खाते।

एक दिन चिड़िया जब दाना लेकर लौटी तो उसने देखा कि उसके बच्चे बहुत डरे हुए हैं। उसने बच्चों से पूछा क्या बात है बच्चो ? तुम सब इतने डरे हुए क्यों हो?
बच्चों ने बताया कि “आज किसान आया था और वह कह रहा था कि फसल अब पक चुकी है, मैं कल अपने बेटों से फसल काटने के लिये कहूँगा। अगर उसने फसल काटी तो हमारा घोसला टूट जायेगा, फिर हम कहाँ रहेंगे?”

चिड़िया बोली “ फिकर मत करो बच्चों, अभी खेत की फसल नही कटेगी।”

सच में अगले दिन कोई फसल काटने नहीं आया और चिड़िया के बच्चे बेफिक्र हो गए। लेकिन कुछ दिनों बाद चिड़िया को बच्चे फिर से डरे हुए मिले। चिड़िया के पूछने पर बच्चों ने बताया “किसान आज भी आया था और कह रहा था कि बेटे नहीं आये तो क्या हुआ? कल फसल काटने के लिए मजदूरों को भेजूंगा।”

इस बार भी चिड़िया ने बच्चों से कहा “डरने की जरुरत नहीं हैं, फसल कल भी नहीं कटेगी।”

ऐसे ही कुछ दिन और बीत गए। कोई फसल काटने के लिए नहीं आया।

कुछ दिन बाद एक दिन बच्चे फिर से डरे हुए थे। और उन्होंने चिड़िया को बताया कि “आज किसान फिर से आया था और कह रहा था कि दूसरों के भरोसे रहकर मैंने फसल काटने में बहुत देर कर दी है। मैं कल खुद ही फसल को काटने आऊँगा।

यह सुनकर चिड़िया बच्चों से बोली “अब हमें यह जगह छोड़कर कोई सुरक्षित जगह चले जाना चाहिए। क्योंकि कल खेत की फसल जरुर कटेगी।”

वह तुरंत बच्चों को लेकर एक दूसरे घोसले में आ गई। जिसे उसने कई दिनों से कड़ी मेहनत कर के बनाया था।
अगले दिन चिड़िया और उसके बच्चो ने देखा कि किसान ने फसल काटनी शुरू कर दी है।

बच्चों ने बड़ी हैरानी से चिड़िया से पूछा “माँ, तुमने कैसे जाना कि कल खेत की फसल कट ही जाएगी?”

चिड़िया ने बच्चो को बताया कि “जब तक इंसान किसी कार्य के लिए दूसरों पर निर्भर रहता है, वह कार्य पूरा नहीं होता है। लेकिन जब इंसान उस कार्य को खुद करने की ठान लेता है तो वो कार्य जरुर पूरा होता है। किसान जब तक दूसरों पर निर्भर था तब तक उसकी फसल नहीं कटी। लेकिन जब उसने खुद फसल काटने का फैसला किया तो उसकी फसल कट गयी।

•≈≈ ‪‎शिक्षा‬ ≈≈•

जब तक हम किसी भी काम के लिए दूसरों पर निर्भर रहते हैं तो उस काम के होने की सम्भावना बहुत कम होती हैं और अगर वो काम हो भी गया तो उस तरह से नहीं हो पाता जैसे हम चाहते थे। लेकिन अगर वही काम हम खुद करें तो वो काम समय पर हो भी जायेगा और जैसा हम चाहते हैं वैसा ही होता है।

♠ સાચો દાનવીર ♠

ઘણાં સમય પહેલાંની વાત છે.એક મોટો દાનેશ્વરી રાજા હતો.એક બીજા રાજાએ યુદ્ધ કરી તેનું રાજ્ય પચાવી પાડ્યું એટલે રાજા પોતાની પત્ની સાથે ભાગી છૂટ્યો અને નજીક આવેલા મોટા જંગલમાં સંતાઇ રહેવા લાગ્યો.

રાજાના જ્યારે સારા દિવસો હતા ત્યારે તેની પાસેથી કોઇપણ મદદ લેવા આવનાર ખાલી હાથે પાછું ગયું નહોતું.ખૂબ જ દિલથી છૂટા હાથે દરેકને મદદ કરતો હતો.રાજા અને તેની પત્નીએ વિચાર્યું કે ભગવાન એમના સંકટ સમયે તેમની ઉદારતા,પુણ્યના ફળરૂપે જરૂર મદદ કરશે.કોઇની પાસેથી મદદ અપાવશે.પરંતુ એવું ન થયું.રાજા અને તેની પત્નીની હાલત દિવસેે દિવસે વધુને વધુ ખરાબ થવા લાગી.ત્યા સુધી કે એમને પેટ પૂરતું ખાવાનું પણ મળતું નહોતું એટલે તેઓ બંને  ભૂખે મરવા લાગ્યાં.

એક દિવસ છૂપા વેશે રાજા બાજુમાં આવેલા એક મોટા ગામમાં મજૂરી કરવા ગયો.જે પૈસા મળ્યા તેમાંથી ખાવા માટે સામગ્રી ખરીદી અને પોતાની પત્ની પાસે આવ્યો.

બંને ખૂબ જ પ્રસન્ન હતા અને વિચારવા લાગ્યા.''હાશ!હવે આજે ઘણા દિવસો પછી પેટ ભરીને ભોજન કરવા મળશે''

ભોજન તૈયાર થયા પછી બન્ને જમવા બેઠા.બરાબર એજ સમયે એક સાધુ એમના દરવાજે આવ્યો.દયાળુ રાજા અને તેની પત્નીએ પોત-પોતાના ભાગમાંથી એક એક રોટલી સાધુને આપી દીધી.

એ દિવસે રાજા મજૂરી કરવા ગયો ત્યારે તેણે એક એવા શેઠ વિશે વાત સાંભળી હતી કે જે પુણ્યના બદલે પૈસા આપતો હતો.રાજાએ આ વાત પોતાની પત્નીને કહી.

બન્ને જણાએ નક્કી કર્યું કે ચાલો આપણે પણ આપણું પુણ્ય વેચી એ શેઠ પાસેથી પૈસા લઇ આવીએ.

બીજા દિવસે બંને પતિ - પત્ની એ શેઠ પાસે ગયાં.શેઠના હાથમાં પોતાના કરેલા પુણ્યની યાદી મૂકી.જ્યારે શેઠે વજન કરવા માટે આવી પડેલા ત્રાજવામાં એ યાદી મૂકી તો પણ બન્ને પલ્લાં સરખાં જ રહ્યાં.

આ જોઇને શેઠે રાજાને કહ્યું : ''ભાઇ! મને લાગે છે કે તમે કરેલા પુણ્યમાં તમારી મહેનત અને ત્યાગ નહોતા માટે કોઇ એવી વસ્તુને યાદ કરો કે જેની તમને જરૂર હોવા છતાં તમે તેનું દાન કર્યુ હોય.''

આ સાંભળી રાજાને પેલા સાધુને આપેલી રોટલી યાદ આવી.તરત જ તેણે યાદીમાં એ પુણ્ય ઉમેરી દીધું.

એની સાથે જ પુણ્યનું પલ્લું એકદમ નમી ગયું.બરાબર પલ્લાં કરવા માટે શેઠે સામેના પલ્લામાં વધુ માત્રામાં સોનાના સિક્કા મૂક્યા ત્યારે જ બન્ને સરખા થયાં.

આ ચમત્કાર જોઇને રાજાને સમજાઇ ગયું કે નિસ્વાર્થ ભાવે કરેલું દાન જીવનભર વગર મહેનતે પૈસા વડે કરેલાં દાન કરતાં વધું મોટું છે.

જેની પાસે અઢળક સંપત્તિ હોય એ તો સહુ કોઇ દાન કરે પરંતુ જેની પાસે કંઇ જ ના હોય છતા દાન કરે તે જ સાચો દાનવીર.એટલે જ તો જ્યારે ઇતિહાસમાં થઇ ગયેલાં દાનવીરોની વાત આવે ત્યારે દાનવીર કર્ણ અચૂક યાદ આવે છે.

દીન-દુઃખી, આતુર અને અનાથને આપેલું દાન ઉત્તમ દાન છે. કોઈના સંકટની વેળાએ તેને આપેલું દાન ઘણું જ લાભકારક બને છે. ધરતીકંપ, પાણીનું પૂર કે દુષ્કાળ વગેરે સમયે આપત્તિમાં આવી પડેલા પ્રાણીને એક મુઠી ચણા આપવા એ પણ ઘણું ઉત્તમ છે. વિધિપૂર્વક સુવર્ણ, અલંકારોનું દાન તથા પોતાના વજન જેટલા ધનનું દાન (તુલાદાન) આપવામાં આવે છે તેનાથી એટલો લાભ થતો નથી જેટલો લાભ આપત્તિવેળાએ આપેલા થોડા-સરખા દાનથી થાય છે. તેથી દરેક મનુષ્યે આપત્તિગ્રસ્ત, અનાથ, લૂલાંલંગડાં, દુઃખી, વિધવા વગેરેની સેવા કરવી જોઈએ. કુપાત્રને દાન કરવું એ તામસી દાન છે. માન-મોટાઈ-પ્રતિષ્ઠા માટે કરેલું દાન રાજસી દાન છે, કારણ કે માન-મોટાઈ-પ્રતિષ્ઠા પણ પતન કરનારા છે.